પીએમ મોદી : ભારત વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં નિર્ણાયક પ્રકરણ લખી રહ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે ભારત વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રકરણ લખી રહ્યું છે. તેમના ટિપ્પણી અનુસાર, આ પરિવર્તન વીજળીકરણ, સ્વચ્છ ઉર્જા અને સ્થાનિક ઉત્પાદ?...
IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત, ઈરાને 67 મી વખત ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂ કર્યા
20 માર્ચ, 2026 ના રોજ, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનની રાજધાની તેહરાન પર ‘મસમોટો’ હુમલો શરૂ કરવામાં આવ્યો છે. આ હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત નીપજ્યું છે. બીજી તરફ, ઈર...
ભારતમાં 20 માર્ચથી પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો, સામાન્ય પેટ્રોલ હાલ સ્થિર
ભારતમાં 20 માર્ચ, 2026થી પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ટોચની બેન્કિંગ અને તેલ કંપનીઓએ આ અંગે જાહેરાત કરી છે, જેમાં BPCLના ‘Speed’, HPCLના ‘Power’ અને IOCLના ‘XP95’ પ્રીમિયમ પેટ્રોલના ભાવ લિટર ?...
લુમ્બિનીમાં ત્રીજી આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ શરૂ, શાંતિના મેસેજ માટે વૈશ્વિક મહત્વનું આયોજન
લુમ્બિનીમાં શુક્રવારે ત્રીજી આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ અને ત્રીજો આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ સફળતાપૂર્વક શરૂ થયો. આ મહત્વપૂર્ણ કાર્યક્રમને નેપાળ સરકારના પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય, ને?...
જલ જીવન મિશન 2.0 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MoU સંપન્ન
ગુજરાતમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) હસ્તાક્ષર થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. ?...
ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર છે – હર્ષદગિરિ ગોસાઈ
સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ સંદર્ભે ભાવનગર જિલ્લા ભાજપની બેઠકમાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી અને પદાધિકારીઓનું માર્ગદર્શન મળ્યું જેમા?...
કેન્દ્રની મોટી રાહત : એપ્રિલમાં રેશનકાર્ડ ધારકોને મળશે એકસાથે 3 મહિનાનું અનાજ
કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા એપ્રિલ 2026 માટે રેશનકાર્ડ ધારકોને મોટી રાહતના સમાચાર મળ્યા છે. સત્તાવાર જાહેરાત અનુસાર, લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ—એપ્રિલ, મે ?...
સરકારી પરવાનગી વિના મુસ્લિમ શખ્સે ખરીદી હિંદુની સંપત્તિ, ભાવનગરમાં અશાંતધારા ઉલ્લંઘનનો પહેલો કેસ
ભાવનગર શહેરમાં અશાંતધારા અધિનિયમના ઉલ્લંઘનનો પ્રથમ કેસ નોંધાતા પ્રશાસનમાં ચકચાર મચી છે. આ કેસ રાજ્યમાં અમદાવાદ પછી બીજો અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ ગણાઈ રહ્યો છે. ક્રેસન્ટ વિસ્તારમા?...
વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ઈરાન વિરુદ્ધ 6 દેશોની એકતા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સુરક્ષા પર ફોકસ
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઈરાન દ્વારા ઉર્જા માળખાગત સુવિધાઓ પર કરાયેલા હુમલાઓ બાદ વૈશ્વિક સ્તરે મોટી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. વિશ્વના ઉર્જા બજારને સ્થિર રાખવા માટે હવે યુનાઇટ?...
વૈશ્વિક સંકટ વચ્ચે ભારત સક્રિય : પીએમ મોદીએ ઓમાન, કતર, જોર્ડન અને ફ્રાન્સ સહિત વિવિધ દેશોના સર્વોચ્ચ નેતાઓ સાથે કરી વાતચીત
પશ્ચિમ એશિયામાં વધતા જીઓ-પોલિટિકલ તણાવ વચ્ચે પીએમ મોદીએ 19 માર્ચ 2026ના રોજ અનેક મહત્વપૂર્ણ દેશોના નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ ચર્ચાઓમાં ઓમાન, કતર, જોર્ડન, મલેશિયા અને ફ્રાન્સના નેતાઓ?...