ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો, અનુમાન કરતા શાનદાર આંકડા
ભારતના ચોથા ક્વાર્ટરના GDP ડેટા જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25 માં વાસ્તવિક GDP ના છેલ્લા અંદાજમા?...
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સરકારનો મોટો નિર્ણય: હવે ત્રણેય સેના માટે ISOના નિયમો લાગુ
ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ(PoK)માં આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો. આ દરમિયાન ભારતની ત્રણેય સેનાએ તાકાતનો પરચો આપ્યો હતો. હવે ત્રણેય સે?...
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો
જેમાં સમારંભ અધ્યક્ષ તરીકે રમણભાઈ પ્રજાપતિ, ઉદ્ઘાટક તરીકે ઈસ્માઈલભાઈ દાદુ, સ્મરણિકા વિમોચક તરીકે પંકજભાઈ બુટાલા, અતિથિ વિશેષ તરીકે ડો. બીપીનભાઈ ડી પટેલ ડીન શિક્ષણ શાખા ઉ. ગુ. યુનિ., કનુભાઈ પટ?...
રિઝર્વ બેંકના આ નિર્ણયથી ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થયો
ભારતના સતત મજબૂત થઇ રહેલા અર્થતંત્ર વચ્ચે ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થઇ રહ્યો છે. જેમાં આજે ફરી રૂપિયામાં 40 પૈસાનો મોટો ઉછાળો આવ્યો. સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલરની નબળાઈ અને સ્થા...
‘નાગરિકોની સુરક્ષા અંગેની ચર્ચામાં પાકિસ્તાનની ભાગીદારી આંતરરાષ્ટ્રીય સમુદાયનું અપમાન’ UNSCમાં ભારતની સ્પષ્ટ વાત
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પુરી, 'સશસ્ત્ર સંઘર્ષમાં નાગરિકોનું રક્ષણ' વિષય પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચામાં બોલી રહ્યા હતા, જેમાં સંઘર્ષ વિસ?...
માંડવી નગરમાં એક આદિવાસી વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને ડો.અંકિત ચૌધરી દ્વારા ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ
થોડા દિવસો પછી મહિલાનો પતિ વધુ બીમાર થઈ જતા બારડોલી બતાવવા લઈ ગયા હતા અને થોડા દિવસ પછી એમનું મૃત્યુ થઈ ગયું હતું થોડા દિવસ પછી મહિલાએ ડોક્ટર અંકિત ચૌધરી નો સંપર્ક કરીને જાણવાનો પ્રયાસ કર્ય...
પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય
પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો પર સંપૂર્ણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. તણાવ વચ્ચે ભારતે પોતાના એરસ?...
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામમાં ૨૦૫ રૂમનું અતિથિગૃહનું ભૂમિપૂજન યોજાયું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામમાં શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, એકાદશીના પવિત્ર દિવસે અતિથિ ભૂવનના વિસ્તરણનું કામ હાથ ધરવામા આવ્યું. લાખો...
PM મોદી રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા, કરણી માતાના મંદિરના દર્શન કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાજસ્થાનના બિકાનેરની મહત્વપૂર્ણ મુલાકાતે છે. અહીં તેઓ ભારતીય વાયુસેનાના તે બહાદુર સૈનિકોને મળશે જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ...
અમેરિકાથી યુરોપ સુધી…, આજે રવાના થશે સાંસદોના 3 ડેલિગેશન, જે 32 દેશોમાં ખોલશે પાકિસ્તાનની પોલ
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદ સામે નવી રેખા દોરી છે અને મોદી સરકારે પાકિસ્તાનનો ઢાંકપો ઉજાગર કરવાની યોજના પણ તૈયાર કરી છે, જેથી પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયા સમક્ષ ખુલ્લો પડે. સરક...