21 જૂન, 2025ના રોજ 11માં આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે ઘાટલોડિયા વિસ્તાર માં યોગદિનની ઉજવણી થઈ.
ઘાટલોડિયામાં યોગ દિવસ નિમિત્તે 108 સૂર્યનમસ્કાર સાથે ઊર્જામય ઉજવણી અંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઘાટલોડિયાના કૌટિલ્ય ગાર્ડન (કે.કે. નગર રોડ) ખાતે યોગ પ્રત્યેની ઉત્સાહભરી ભાવનાને ઉજાગર ક?...
૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નડીયાદ જિલ્લા જેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
૨૧/૦૬/૨૦૨૫ના રોજ બંદીવાનો તેમજ સ્ટાફની સહભાગિતા સાથે, જેલની શિસ્ત અને સલામતિને બાધ ન આવે તે રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ, જે અત્રેની નડિયાદ જિલ્લા જેલ ખાતે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તથા જિ?...
હરિયાણા વિધાનસભા પિટિશન કમિટિનું પ્રતિનિધિમંડળ એકતા નગરના વિકાસ મોડલ તથા પ્રવાસન સ્થળના અભ્યાસ પ્રવાસે પધાર્યું
સરદાર સરોવર નર્મદા બંધ અને આરોગ્ય વનની મુલાકાત કરી સમગ્ર એકતાનગરના વિકાસને નજરે નિહાળ્યું હરિયાણા વિધાનસભાની પિટિશન કમિટિના ૧૨ સભ્યોનું પ્રતિનિધિમંડળ અભ્યાસ પ્રવાસે ગુજરાતની મુલાકાત?...
ડ્રીમલાઈનરમાં ખામી જણાવનારા પૂર્વ કર્મીઓને એર ઈન્ડિયાએ કર્યા હતા બરતરફ, હવે CBI તપાસની માગ
બોઈંગના ડ્રીમલાઈનર 787માં ટેકનિકલ ખામીઓનો રિપોર્ટ કરવા બદલ એર ઈન્ડિયા દ્વારા ગત વર્ષે બે કેબિન ક્રૂને બરતરફ કર્યા હતા, હવ એવિએશન ઈન્ડસ્ટ્રી એમ્પ્લોઈઝ ગિલ્ડ (AIEG)એ CBI તપાસની માગ કરી છે. ગત અઠવાડિ?...
UPSCએ શરૂ કર્યું નવું પોર્ટલ, જે ઈન્ટરવ્યૂમાં પાસ નથી થયા, તેઓને પણ મળશે સીધી નોકરી
સિવિલ સર્વિસ પરીક્ષા પાસ ન કરનારા ઉમેદવારો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) મહત્ત્વની પહેલ કરી છે. UPSCએ આ ઉમેદવારો માટે પ્રતિભા સેતુ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ખાનગી અને સરકાર...
ભારતીય ભાષાઓ જ આપણી ઓળખ, અંગ્રેજી બોલનારા શરમાશે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા આજે કહ્યું હતું કે ભારતની ભાષાગત વિરાસતને ફરીથી પ્રાપ્ત કરવાનો અને આપણી સ્થાનિક ભાષાઓ પર ગર્વ કરીને દુનિયાનું નેતૃત્વ કરવ?...
તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે તાપી જિલ્લાની નદીઓ માં નવા નીર આવતા વાલોડ ની વાલ્મીકિ નદી બે કાંઠે વહેવા લાગી
તાપી જિલ્લાનો લખાલી ચીચ બોરડી લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે.. લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે શાળાએ અને નોકરીએ જતા ગ્રામજનોને મુશ્કેલીનો ?...
ગળે મળ્યા, હસ્યા અને પછી ગંભીર થઈને PM મોદીએ મેક્રોને શું કહ્યું? જાણો સંપૂર્ણ વાત
કેનેડામાં ચાલી રહેલા 51મા G-7 શિખર સંમેલનમાં ભારત અને ફ્રાન્સના ઉષ્માભર્યા સંબંધો ફરી એકવાર જોવા મળ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સામસામ...
કેદારનાથમાં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા, આ વખતે ઇતિહાસ રચાશે
કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર કેદારનાથમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચી રહ્યા છે. છેલ્લા વર્ષોની તુલનામાં આ વર્ષે જે રીતે યાત્રાની રફ્તાર વધી રહી છે, તેના પરથી એવું જ લાગે છ...
ઉત્તરપ્રદેશમાં ગોઝારો અકસ્માત : રેલિંગ સાથે અથડાતા કાર બની અગનગોળો, 5નાં મોત
ઉત્તરપ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. બદાયૂંથી પરત ફરી રહેલા એક પરિવારની કાર જહાંગીરાબાદ રોડ પર ચાંડોક દૌરાહા નજીક રેલિંગ સાથે અથડાઈને પલટી ગઈ હતી....