વધુ એક યુદ્ધ શરૂ! પાકિસ્તાનની એરસ્ટ્રાઇકમાં 46 લોકોના મોત, અફઘાનિસ્તાને કહ્યું- ‘જવાબી કાર્યવાહી કરીશું’
વિશ્વમાં વધુ એક યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. પાકિસ્તાને મંગળવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાની તાલિબાનના શંકાસ્પદ ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. પાકિસ્?...
NRI બન્યા બાદ ફરીથી ભારતીય નાગરિકતા મેળવી શકાય ? જાણો શું છે નિયમ
દર વર્ષે લાખો લોકો ભારતમાંથી વિદેશ જાય છે. કેટલાક લોકો અભ્યાસ માટે વિદેશ જાય છે તો કેટલાક નોકરી માટે અન્ય દેશોમાં જાય છે. ભારતીય લોકો મોટાભાગે અમેરિકા, બ્રિટન, કેનેડા અને મધ્ય પૂર્વમાં સ્થાય?...
ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજ્ય કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું
ખેડા જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે નર્મદા હોલ, સ્વર્ણિમ સંકૂલ-૧, ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય કક્ષાના સુશાસન દિવસની ઉજ?...
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ
આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ,પાલનપુર ખાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં"દિશા"બેઠકના અધ્ય?...
જળસંચય સાથે વૃક્ષારોપણ માટે મોરારિબાપુએ તંજાવુર તીર્થમાં રામકથામાં કર્યો અનુરોધ
તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથામાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ જળસંચય સાથે વૃક્ષારોપણ માટે અનુરોધ કર્યો અને રાજકોટ વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું. મોરારિ...
સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે
સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે, આ સાથે નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન લોકસાહિત્યનાં મર્મજ્ઞ વસંતભાઈ ગઢવી આપશે. આગામી રવિવાર એટલે ?...
કપડવંજની મોના પટેલને બેસ્ટ મેકઅપનો એવોર્ડ
વડોદરા ખાતે યોજાયેલ દેશભરના મેકઅપ આર્ટિસ્ટોના એવોર્ડ સમારંભમાં કપડવંજની શિવશક્તિ સોસાયટીમાં રહેતાં મોના તૃષાર પટેલને ટીવી સીરીયલની પ્રખ્યાત અભિનેત્રી રૂપા ગાંગુલી (અનુપમા) ના હસ્તે બેસ...
નાસાના પાર્કરે રચ્યો ઈતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનારું બન્યું પ્રથમ સ્પેસક્રાફ્ટ
નાસાના સોલર પ્રોબ પાર્કરે ઈતિહાસ રચ્યો છે. અમેરિકન સ્પેસ એજન્સીનું આ સ્પેસક્રાફ્ટ સૂર્યની સૌથી નજીકથી પસાર થયું હતું. માનવી દ્વારા નિર્મિત પ્રથમ સ્પેસક્રાફ્ટ સૂર્યની આટલી નજીક પહોંચ્યું...
PM મોદી આજે કેન-બેતવા નદી લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, લાખો ખેડૂતોને થશે ફાયદો
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નદી જોડાણ અભિયાનના સ્વપ્નને સાકાર કરવા બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખજુરાહોમાં દેશના પ્રથમ કેન-બેતવા નદી લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશ?...
મહાકુંભને લઇ ગંગાજળની શુદ્ધતા પર NGTનો સખ્ત આદેશ, કહ્યું ‘શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય પર…’
મહાકુંભ 2025 માટે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા ગંગાજળની શુદ્ધતા અને ઉપલબ્ધતા પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. NGT એ પંચાયતી વિભાગને આદેશ આપ્યો છે કે મહાકુંભ દરમિયાન ગંગાજળની પર્યાપ્ત અને શ?...