એનડીઆરએફ ની ટુકડી ભાવનગર આવી પહોચી
સમગ્ર રાજ્યમાં જયારે ચોમાસા ઋતુનો માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમજ ભાવનગર જીલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભાર?...
રથ યાત્રા સંદર્ભે રથયાત્રા સમિતિ તેમજ પોલીસ વચ્ચે સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગરમાં ભગવાન જગ્નાથજીની રથયાત્રા નીકળવાની છે તે સંદર્ભે પોલીસ અને રથયાત્રા સમિતી ની સયુંક્ત બેઠક યોજાઈ હતી જે અંતર્ગત સમિતિ ના મુખ્ય કાર્યકરો અને પોલીસ બેડા ના અઘિકારીઓએ હાજર રહ્યા હત?...
ઉમરેઠ M.G.V.C.L. ના વર્ષોથી ખોટકાયેલ તંત્રથી ભર ઉનાળે લોકો ત્રાહિમામ
ઉમરેઠ M.G.V.C.L. (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) માં છેલ્લા પાંચેક વર્ષથી એવો ઉદાસીનતા ભર્યો વહીવટ ચાલી રહ્યો છે કે તેનાથી ઉમરેઠ નગરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. બારે મહિના સાંજ પડતાં વીજળીના વ?...
નડિયાદની ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી મહેસાણામાં 1′ મે ના રોજ દિક્ષા ગ્રહણ કરી કઠોર તપશ્ચર્યા કરશે
કઠીન તપશ્ચર્યા માટે જાણીતા જૈન સંપ્રદાયમાં હજારો લોકો સંયમ માર્ગે વિચરણ કરીને ધર્મના પ્રચાર-પ્રસાર અને લોકકલ્યાણના કામ કરીને સંસ્કૃતિને નવી દિશા ચિંધી રહ્યા છે ત્યારે મુળ કપડવંજના વતની અ...
નડીઆદ એસટી બસ સ્ટેશન ખાતે કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
નડીઆદ એસટી બસ સ્ટેશન ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ હરિદાસ અર્બન હેલ્થના મેડિકલ ઓફિસર ડૉક્ટર હેની પટેલ તથા આરોગ્ય કર્મચારીના સ્ટાફ દ્વારા સ્ટાફ દ્વારા એસટી વિ?...
ભાજપમાં જોડાયા કોંગ્રસ આપ કાર્યકર્તાઓની લાગી લાઈન
ભાજપ શહેર કાર્યાલયે ૧૨૫ થી પણ વધુ કોંગ્રેસ ના કાર્યકરો તેમજ આપ ના કાર્યકરો દ્વારા ભાજપ શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ ના હાથે ખેસ પેહરી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા . ચૂંટણી ના દિવ...
સેવાભારતી – ગુજરાત દ્વારા ડાંગ જીલ્લામાં યોજાયું મહિલા સ્નેહ મિલન
સેવાભારતી - ગુજરાત અને ડૉ હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ડાંગ જીલ્લામાં માતૃશક્તિના સશક્તિકરણના મુખ્ય વિષયને કેન્દ્રમાં રાખી છેલ્લા બે વર્ષથી પ્રવૃત્તિ ચાલે છે. આ પ્રવૃત્ત?...
સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું પ્રકાશન કરાયું
આજ રોજ સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા 'શ્રીરામમંદિર: સંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાલ' ગ્રંથનું લોકાર્પણ નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો.ઓ. બેકના હોલમાં શ્રી શિવાનંદ આશ્રમના અધ્યક્ષ 2 પરમ પ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુરમાં 15-17 માર્ચ 2024 દરમિયાન યોજાઈ ગઈ
સમરસતા રણનીતિ નહિ, નિષ્ઠાનો વિષય છે - સંધ સંપૂર્ણ સમાજને સાથે રાખીને સામાજિક પરિવર્તનની દિશામાં આગળ વધવાનો સંઘનો સંકલ્પ શ્રી દત્તાત્રેય હોસબાલે પુનઃ સરકાર્યવાહ તરીકે ચુંટાયા. વર્તમાનમ...
પૂણ્યશ્લોકા દેવી અહિલ્યાબાઈ હોલકરના 300માં જયંતિ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે
31 મે, 2024 થી દેવી અહિલ્યાબાઈ હોલકરના 300માં જયંતિ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. તેમનું જીવન ભારતીય ઈતિહાસનું એક સ્વર્ણિમ પર્વ છે. ગ્રામીણ પૃષ્ઠભૂમિના સામાન્ય પરિવારની દીકરીથી એક અસાધારણ શાસનકર્ત...