SIR કાઉન્ટડાઉન : ૨૪ કલાકમાં જ ૧ હજાર મતદારોએ પોર્ટલ ઉપર સ્વયંભૂ ફોર્મ ભર્યા!
સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવિઝન- SIRમાં મતદાર તરીકેની ઓળખ અર્થાત 'એન્યુમરેશન ફોર્મ' સોંપાવની પ્રક્રિયામાં હવે માંડ ૯ દિવસ બાકી રહ્યા છે. સોમવારે ECIએ મેપિંગ વગર અર્થાત વર્ષ ૨૦૦૨ની યાદી પ્રમાણે મતદા...
મેવાણીના બફાટ બાદ DGPનું નિવેદન : કર્મચારી ભૂલ કરશે તો વિભાગ પગલા લેશે, બહારના દખલને મંજૂરી નહીં
કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ગુજરાત પોલીસ પર કરાયેલા વિવાદાસ્પદ નિવેદનોને પગલે અનેક જિલ્લામાં વિરોધની લહેર ઉભી થઈ રહી છે. આ સમગ્ર મામલે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહ?...
બંધારણ 16 સંસ્કારના 16 અધિકાર આપે છે
1. ગર્ભાધાનઃ જીવનની સાથે અધિકારોની શરૂઆત ગર્ભાધાન સંસ્કાર એટલે જીવનનો પ્રારંભ. ગર્ભાધાન સાથે વ્યક્તિના લિંગ અને આરોગ્યની રૂપરેખા બની જાય છે. એ જ રીતે બંધારણની પ્રસ્તાવનામાં સ્વતંત્રતા, સમ?...
સર્વધર્મનું સન્માન ન કરનાર સૈન્યને લાયક નથી : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે આજે ભારતીય સેનામાં શિસ્ત સર્વોપરી હોવા મુદ્દે ચુકાદો આપ્યો છે. જેમાં એક ખ્રિસ્તી સૈન્ય અધિકારીને સીનિયર અધિકારી આદેશ બાદ પણ ગુરુદ્વારામાં પૂજા કરવાનો ઇનકાર કર્યો હતો. જેના ?...
બંધારણ દિવસ નિમિત્તે PM નરેન્દ્ર મોદીનો દેશવાસીઓને સંદેશ
26 નવેમ્બર ભારત માટે ગર્વનો દિવસ છે, કારણ કે 1949ના આ દિવસે બંધારણ સભાએ આપણા રાષ્ટ્રનું પવિત્ર દસ્તાવેજ—ભારતનું બંધારણ—અપનાવ્યું હતું. બંધારણ આપણું માર્ગદર્શન કરતું, રાષ્ટ્રને દિશા બતાવતું અ?...
ધર્મધ્વજ : વસ્ત્રનો ટુકડો માત્ર નહીં, દેવત્વની ઉપસ્થિતિનો જીવંત સંદેશ હોય છે
વર્ષ 2024માં અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ હવે તેના શિખરની કાર્યપૂર્ણાહુતિ સાથે પરંપરાનો અગત્યનો અધ્યાય — ધર્મધ્વજ સ્થાપના — પણ પૂર્ણ થઈ ગયો છે. 25 નવેમ્બર 2025ના ...
સ્પેનમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે કટ્ટરપંથીએ ત્રણ નાગરિકો પર કર્યો હુમલો
સ્પેનની રાજધાની મેડ્રિડના પુએંતે દ વાયેકાસ વિસ્તારમાં 22 નવેમ્બરના બપોરે થયેલી આ ઘટના ચોંકાવનારી છે અને પોલીસ તેને સંભવિત ઇસ્લામી આતંકવાદી હુમલા તરીકે તપાસી રહી છે. 18 વર્ષીય યુવકે અચાનક રસ્...
જન આક્રોશ રેલી દરમિયાન હંગામો, પોલીસ પરિવાર અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી
હિંમતનગર શહેરમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી. રેલી આગળ વધતી હતી ત્યારે કેટલાક સ્થાનિક પરિવારજનો અને મહિલાઓના જૂથોએ વિરોધ નોંધાવ્યો હતો....
અયોધ્યામાં PM મોદીનો સંદેશ, માનસિક ગુલામીથી મુક્તિનો સંકલ્પ
મંગળવારે (25 નવેમ્બર) અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિર ખાતે પવિત્ર ધર્મધ્વજની સ્થાપના કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનસમૂહને સંબોધિત કર્યું. પોતાના ઉદ્દબોધનમાં તેમણે ભગવાન રામ સાથે ભાર?...
ઇથોપિયામાં જ્વાળામુખી વિસ્ફોટ, રાખનું વાદળ ભારત સુધી પહોંચ્યું
પૂર્વ આફ્રિકાના દેશ ઇથોપિયામાં લગભગ દસ હજાર વર્ષથી સુષુપ્ત રહેલો હૈલી ગુબ્બી જ્વાળામુખી હવે અચાનક સક્રિય થયો છે, અને તેના વિસ્ફોટથી સર્જાયેલું વિશાળ રાખનું વાદળ હજારો કિલોમીટરનું અંતર કા...