ઘરફોડ ચોરીનો કેસ ગણતરીના દિવસોમાં શોધી કાઢી મુદામાલ રીકવર કરતી નડીયાદ પશ્ચિમ પોલીસ ટીમ
ખેડા જીલ્લામા મિલકત સબંધી ગુનાઓ ઉપર અંકુશ રાખવા સારૂ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા ના.પોલીસ અધિક્ષક નડીયાદ વિભાગ નાઓના મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પ?...
પાંચ વૃક્ષ વાવી ઘરને પંચવટી બનાવવા મોરારિબાપુનો અનુરોધ
શાસ્ત્રો સાથે સમાજમાં પ્રાસંગિક ધર્મ માટે હંમેશા મોરારિબાપુ દ્વારા પ્રેરક રહ્યાં છે. રાજકોટમાં ચાલતી રામકથામાં પંચદેવ નામ સાથે વૃક્ષો વાવવા આપ્યો પ્રેરક સંદેશો આપ્યો છે અને પાંચ વૃક્ષ વા...
ભારતનું આદિત્ય L1 મિશન, આખા વિશ્વને કરાવશે ફાયદો
ભારતનું પ્રથમ સૂર્ય મિશન, આદિત્ય-L1, ઇસરો દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું છે અને તે અત્યારે સ્પેસમાં રહેલા સૂર્ય-પૃથ્વી લગ્રાંજ પોઈન્ટ-1 (L1) પાસે કાર્યરત છે. આ મિશનના મુખ્ય હેતુઓમાં સૂર્યની પ્રવૃત્...
ઉમરેઠમાં વધતા જતા અપરાધિક બનાવોમાં વધુ એક ગંભીર ગુનાનો થયો ઉમેરો
ઉમરેઠમાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી એટલી બધી અપરાધિક ઘટનાઓએ જોર પકડ્યું છે કે નગરજનો ભયમાં મુકાઈ ગયા છે. એક પછી એક ચોરીઓ થવાની અને બંધ મકાનોના તાળા તૂટવાની ઘટનાઓ તો રોકાઈ નથી રહી ત્યાં એક વધા?...
ખેડા જિલ્લાના નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ઈ-કેવાયસી કરાવવા પડાપડી
રાજ્ય સરકારની યોજનાઓનો લાખ લેવા માટે લોકોએ નડિયાદ શહેરમાં શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ઈ-કેવાયસી કરાવવુ ફરજિયાત કરાયું છે, ત્યારે નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરીકોએ મામલતદાર કચ...
શહેરમાં કથળતી કાનૂન વ્યવસ્થાને લઈને શહેર કોંગ્રેસે જિલ્લા પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલને રજૂઆત કરી
છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ રીતે કથળી ગઈ છે. શહેરમાં ગુનેગારો બેખોફ થઈ ગુનાઓ આચરી રહ્યા છે અને તેનો ભોગ ૩ થી ૪ વર્ષની ઉમરની બાળકી થી લઈ અબાલ વૃદ્ધો ?...
આ કારણોથી વધે છે અસ્થમાની સમસ્યા, જાણો બચવાની સરળ અને અસરકારક ટિપ્સ
વાતાવરણમાં વધતા પ્રદૂષણને કારણે અસ્થમાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ બીમારી શા માટે થાય છે તથા તેનાથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે જાણવું જરૂરી છે. અસ્થમા સાથે જોડાયેલી જરૂ?...
CM ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ, ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને લીધે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોનાં હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં રાજ્યના વિકાસ પ્રોજેક્ટ્સના સંદર્ભમાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ખાસ કરીને આવા ખેડૂતોને લગતો છે, જેઓની તમામ જમીનો વિકાસ પ્રોજેક્ટ મા?...
અજમેરની દરગાહ શિવ મંદિર હોવાનો દાવો કરનારા હરબિલાસ શારદા છે કોણ? જાણો તેમના વિશે
અજમેર શરીફ દરગાહ ની નીચે શિવ મંદિર હોવાનો દાવો સાથેકોર્ટ માં દાખલ કરાયેલી અરજી પર હાલમાં ભારે વિવાદ ઊભો થયો છે. આ કેસમાં, વિષ્ણુ ગુપ્તા, જે હિંદુ સેનાના વડા છે, એ 113 વર્ષ જૂનું એક પુસ્તક રજૂ કર્ય...
ચિન્મય દાસની ધરપકડથી પહેલા પોતાને દૂર રાખ્યા, હવે ISKCON એ સમર્થન આપવાની વાત કરી
બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિન્દુ પુજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ હિન્દુઓ રસ્તાઓ પર આવી સમગ્ર ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે હ?...