નવા વર્ષે ભારતનું નવું સાહસ, 1 જાન્યુઆરીએ ISRO ફરી રચશે ઇતિહાસ, વધુ એક મિશન કરશે લોન્ચ
આ મિશનમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે. જેમ કે- પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ...
સેકન્ડરી માર્કેટ શું છે? જેના માટે NPCI લોન્ચ કરશે નવું UPI, જાણો કઈ બેંકના ગ્રાહકોને મળશે સુવિધા
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે, ‘યુપીઆઈ ફોર સેકન્ડરી માર્કેટ’ આવતા અઠવાડિયે લોન્ચ થશે. તેનાથી ક્લિયરિંગ કોર્પોરેશન, સ્ટોક એક્સ?...
2024માં માત્ર મોદી જ કેવી રીતે આવશે, નિરહુઆના અવાજમાં ભાજપે વીડિયો સોંગ કર્યું રિલીઝ, જુઓ વીડિયો
ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં 400ને પાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પાર્ટી નેતૃત્વ દ્વારા સત્તાવાર રીતે આ વાત કહેવામાં આવી નથી પરંતુ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો આ સૂત્રોચ્ચાર કરતા સાંભળી શક?...
ચીન-અમેરિકા જેવું નથી બનાવવાનું, ભાગવતે કહ્યું કેવી રીતે ભારતને ભારત બનાવવું પડશે!
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના વડા મોહન ભાગવત બુધવારે બંગાળની બે દિવસની મુલાકાતે વિશ્વના સૌથી મોટા નદી ટાપુ માજુલી પહોંચ્યા હતા. માજુલી આસામની નજીક છે. અહીં લોકોનું સ્થળાંતર એક મ...
UAEમાં PM મોદી જે મંદિરનું ઉદ્ઘાટન કરશે તે આવું દેખાશે, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમ
UAEમાં ભવ્ય હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. 14 ફેબ્રુઆરી 2024 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેમજ ભારત અને અબૂ ધાબીના સંબંધોને વધુ મજબૂત કરશે. તેમજ ભારતીય સમ?...
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પિઠાઈ ગામમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો
કઠલાલ તાલુકાના પીઠાઈ ગામમાંથી રૂપિયા ૧૧,૮૮,૦૦૦ ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ જતાં ભારે ચકચાર ફેલાઈ છે. આ ચાઈનીઝ દોરીનો જથ્થો પીઠાઈ ગામના ખેતરમાંથી ઝડપાયો હતો અને આ જથ્થોખેડા નડિયાદ એલસીબ...
દેશનું અર્થતંત્ર મજબૂત થશે, લોકોમાં ધામિર્કતા વધશે, જયોતિષની આગાહી
વર્ષ ૨૦૨૩ પૂર્ણ થવાને આડે એક જ દિવસ બાકી છે ત્યારે વર્ષ ૨૦૨૪ને વધાવવા માટે ભારત સહિત દુનિયાના અન્ય દેશો થનગની રહ્યા છે ત્યારે જયોતિષ શાસ્ત્ર પ્રમાણે તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સવારે ગુરુમાર્ગી ?...
કતારમાં 8 ભૂતપૂર્વ નૌસૈનિકની ફાંસીની સજા પર લાગી રોક, ભારત સરકારની અપીલ પર મળી મોટી રાહત
કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓને ગુરુવારે (28 ડિસેમ્બર) મોટી રાહત મળી છે. ભારત સરકારની અપીલ પર તમામ આઠ લોકોની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ?...
દુશ્મન દેશોને માત આપવા હવે ISROએ તૈયાર કર્યો એક્શન પ્લાન, સર્જશે ઇતિહાસ, જુઓ કઇ રીતે
વિજ્ઞાન ક્ષેત્રે ભારત છેલ્લા થોડા વર્ષોમાં ઘણી ઊંચી ઉડાન ભરી રહ્યું છે અને આગમી વર્ષોમાં પણ પ્રગતિ કરવાના રસ્તા પર કામ કરી રહ્યું છે. એવામાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ISROએ વધ?...
શું જમ્યા પછી પેટમાં ગેસ થાય છે? જાણો નિષ્ણાતો કારણ અને તેના ઉપાય
જીવનશૈલીમાં સમસ્યા, હોર્મોનલ અસંતુલન, વાસી ખોરાક ખાવાથી, પેટમાં પાણી અથવા ફ્યુઇડ ભરાવું અથવા કબજિયાત જેવા ઘણા કારણોને લીધે પેટમાં ગેસ થઇ શકે છે. આ સિવાય વધુ પડતી દવાઓ લેવાથી પણ ગેસ કે પેટ ફૂલ?...