અમદાવાદમાં 19 વર્ષીય યુવતી સાથે અડપલાંના આરોપ બાદ PI બરકતઅલી વિરુદ્ધ FIR
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બનેલી આ ઘટના શહેરના પોલીસ તંત્ર પર ગંભીર સવાલો ઉભા કરે છે. 19 વર્ષીય યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બરકતઅલી ચાવડા વિરુદ્ધ છેડતી?...
G-20 સમિટ દરમિયાન મોદી ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીને મળ્યા
દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા G-20 સમિટ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને પીએમ મોદીની મુલાકાત થઈ. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના ખબરઅંતર પૂછ્યા. તેમણે ભારત-ઇટાલી સંબંધોમાં થઈ ર?...
આફ્રિકાની ધરતી પરથી PM મોદીના 3 મોટા વૈશ્વિક પ્રસ્તાવ
આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલા ઐતિહાસિક G20 સમિટ દરમિયાન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિકાસની દિશામાં મોટો અને મૂળભૂત ફેરફાર લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું ક?...
‘હિંદુઓ વિના વિશ્વનું અસ્તિત્વ નષ્ટ થઈ જશે’ : મણિપુરમાં મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત મણિપુરની ત્રણ દિવસીય મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન તેમણે ઈમ્ફાલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હિંદુ સમાજ, ભારતીય સંસ્કૃતિ અને તેની શા?...
જોહાન્સબર્ગમાં ‘ગંગા મૈયા’ ગીત સાંભળી ભાવુક થયા પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં યોજાનારા G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે, જ્યાં તેમનું સ્વાગત અત્યંત ભવ્ય અને ભાવનાત્મક રહ્યો. એરપોર્ટ પર ભારતીય મૂળ?...
20 વર્ષ બાદ નીતિશ કુમારે છોડ્યું ગૃહ મંત્રાલય, સમ્રાટ ચૌધરીએ સંભાળી કમાન
બિહાર વિધાનસભા ચૂંટણી બાદ બનેલી નવી સરકારમાં નીતિશ કુમારે ફરી મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે, પરંતુ લગભગ બે દાયકાથી તેમની પાસે રહેલું ગૃહ મંત્રાલય આ વખતે ભાજપને સોંપવામાં આવ્યું છે. ભાજપની તર...
સરકાર શ્રમ કાયદાઓને સરળ અને સુગમ બનાવવા માટે ચાર શ્રમ કોડને લાગૂ કર્યા
એક ઐતિહાસિક નિર્ણય હેઠળ, ભારત સરકારે જાહેરાત કરી છે કે ચાર શ્રમ કોડ વેતન સંહિતા, 2019; ઔદ્યોગિક સંબંધ સંહિતા, 2020; સામાજિક સુરક્ષા સંહિતા, 2020; અને વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિઓ સ...
સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ આગામી સોમવારે યોજાશે
ટીંબીમાં આગામી સોમવારે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ યોજાશે. આ પ્રસંગે ગુરુદેવ પૂજન અને સંતોના આશીર્વચન સાથે ભોજન પ્રસાદ લાભ મળશે. સુપ્રસિધ્ધ સ્વામી શ્રી ન?...
કુંભણમાં વાઘાણી પરિવારનાં નેતૃત્વ અને સહયોગીઓની શુભભાવના સાથે થતું કેળવણીનું કાર્ય
ગોહિલવાડનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં નમૂનેદાર કેળવણીનું કાર્ય થઈ રહ્યું છે, તેમાં એક છે કુંભણ ગામ સ્થિત શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા. જાણીતા અગ્રણી નાનુભા?...
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’
અયોધ્યામાં 25 નવેમ્બરે યોજાનાર ઐતિહાસિક સમારોહ અંતર્ગત રામ મંદિરના શિખર પર વિશાળ અને પવિત્ર "ધર્મ ધ્વજ" ફરકાવવાનો કાર્યક્રમ તૈયારીઓના અંતિમ તબક્કે છે. આ મહત્ત્વપૂર્ણ ક્ષણે દેશના વડાપ્રધાન ...