ટ્રેનમા ભીડ ઘટાડવા માટે રેલવે કર્યો મોટો નિર્ણય, હવે જનરલ સીટ પર આ રીતે વેચાશે ટિકિટ
રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા માટે એક નવી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહી છે. અહેવાલ છે કે રેલ્વે ટ્રેનની ક્ષમતા અનુસાર ટિકિટ આપવાની તૈયારી કરી રહી છે. આનો અર્થ એ છે કે ટ?...
ફ્લાઈટ ટિકિટ ખરીદવા પર આપવી પડશે આ સુવિધા, DGCAએ એરલાઈન્સને 27મી માર્ચ સુધીની ડેડલાઈન આપી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મુસાફરોની સુવિધા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. DGCA એ તમામ એરલાઈન્સને નિર્દેશ આપ્યો છે કે તેઓ ટિકિટ બુક થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય પર ઉપલબ્ધ પેસેન્?...
નડિયાદ શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ : કડક કાર્યવાહી શરૂ
ખેડા જિલ્લા પોલીસ દ્વારા રાજ્ય પોલીસ વડા ના આદેશના પગલે જિલ્લાના ૧૦૦ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા તેમજ તડીપાર સહિતની આકરી ક?...
PM મોદી પર ચઢ્યો ‘છાવા’નો ખુમાર! આ તારીખે જોશે ફિલ્મ, કેબિનેટ મંત્રીઓ-સાંસદો રહેશે સાથે
મરાઠા સામ્રાજ્ય અને તેના ગૌરવ વીર સંભાજી મહારાજ પર આધારિત ફિલ્મ 'છાવા' એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બમ્પર કમાણી કરી છે. હવે, સમાચાર આવ્યા છે કે પીએમ મોદી 26 માર્ચે સંસદના બાલયોગી ...
ડુંગળી ઉપર ૨૦% ડ્યુટી નાબૂદ કરતા ભાવનગરના ખેડૂતો નો મિશ્ર પ્રતિસાદ
ભાવનગર જિલ્લામાં ડુંગળીનો વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે , સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં વિકાસ ઉપર ૨૦ ટકા ડ્યુટીનો વધારો નાખવાથી ખેડૂતોને ખૂબ હાલાકી ભોગવી પડી હતી પરંતુ હાલમાં કે?...
ગુજરાતના પડધરી ખાતેથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાવતાં કેન્દ્રિય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નિમુબેન બાંભણીયા
ભારત સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા રાજકોટ ક્લેક્ટર કચેરી ખાતેથી ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી ઘઉંની ટેક...
‘કાશ્મીર અમારું છે’, પાકિસ્તાન યુએનમાં J&K પ્રદેશ પર નારા લગાવી રહ્યું હતું, ભારતે કહ્યું – ‘ગેરકાયદે કબજો ખાલી કરો
પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક ગતિવિધિઓથી હટી રહ્યું નથી અને સમગ્ર વિશ્વમાં પોતાની ભારત વિરોધી વિચારધારાનો નારા લગાવી રહ્યો છે. પરંતુ દરેક વખતે તેને તેના કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. આ શ્?...
RBI એ ATM ઇન્ટરચેન્જ ફીમાં 2 રૂપિયાનો કર્યો વધારો, જે 1 મેથી આવશે અમલમાં, વધારો કરવાના નિર્ણયથી તમારા ખિસ્સા પર ફટકો
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ATM ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેમાં નાણાકીય વ્યવહારો માટે ચાર્જમાં 2 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહારો માટે 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 1 મેથી અમલ?...
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
ચારેધામ યાત્રા કરનારા ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. બદ્રીનાથ અને કેદારનાથ માટે ખાસ પૂજા અને આરતીની ઓનલાઈન બુકિંગ 15 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે, જે યાત્રાળુઓ માટે એક મોટી સુવિધા સાબિત થશે. મંદ?...
ધામોદમાં 1200 વર્ષ પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર, પાંડવોએ અહીં કર્યો હતો વસવાટ, કથા રોચક
ધામોદ ખાતે કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. 1200 વર્ષ જૂના મહાદેવજીના આ મંદિરે પાંડવોએ પૂજા કરી હતી. અહિં એકાદશીએ પૂજા કરવાનો અનોખો મહિમા છે. એકાદશીએ કરવામાં આવતી વિશેષ પૂજાથી તેનું વિશે?...