સ્થાનિક ચૂંટણી પહેલાં ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ઉમરગામમાં 1500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે Aam Aadmi Party (AAP) ને મોટો આંચકો લાગ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર ઉમરગામ માં AAPના અંદાજે 1500થી વધુ કાર્યકર્તાઓ અને...
મોહન ભાવગત સાથે રણવીર સિંહે કરી મુલાકાત, RSS પ્રમુખે ‘ધુરંધર 2’ના કર્યા વખાણ
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ હાલમાં પોતાની સુપરહિટ ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જની ભવ્ય સફળતાને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે રણવીર સિંહની તાજેતરની નાગપુર મુલાકાતે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખાસ ?...
ઈસ્લામાબાદમાં US-Iran શાંતિ વાર્તા શરૂ, પાકિસ્તાનની મધ્યસ્થતામાં વિશ્વની નજર
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હવે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે મહત્વપૂર્ણ વાતચીત શરૂ થઈ છે. ઈસ્લામાબાદમાં યોજાઈ રહેલી આ મંત?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં ભાજપનો દબદબો, અનેક બેઠકો પર બિનહરીફ જીત નોંધાઈ
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ રાજકીય ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. મતદાન પહેલાં જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્યના અનેક જિલ્લાઓમાં બિનહરીફ જીત મેળવીને પોતાની મજબૂત સ્થ?...
સુરત AAP નેતા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મની ફરિયાદ, ધમકીના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો
સુરતના રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તા કાળુ ચતુરભાઈ વઘાસિયા સામે પરિણીત મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાએ દુષ્કર્મ, છેતરપિંડી અને જાનથી મારી નાખવાન?...
કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારનું ‘ગુજરાત’ નિવેદન વિવાદમાં, અમિત શાહ પર નિશાન સાધતા રાજકીય માહોલ ગરમાયો
કોંગ્રેસના નેતા કન્હૈયા કુમાર દ્વારા આપવામાં આવેલું એક નિવેદન હવે નવા રાજકીય વિવાદનું કારણ બન્યું છે. આસામમાં ઘૂસણખોરીના મુદ્દે બોલતા તેમણે પરોક્ષ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિ...
જામનગરમાં વિશ્વની પ્રથમ વન્યજીવ સંરક્ષણ યુનિવર્સિટી : અનંત અંબાણીએ કરી ‘વનતારા યુનિવર્સિટી’ની જાહેરાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ પહેલ વનતારાએ ગુજરાતના જામનગરમાં ‘વનતારા યુનિવર્સિટી’ સ્થાપવાની મહત્વપૂર્ણ જાહેરાત ક...
સંસદમાં અનોખું દૃશ્ય : PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ટૂંકી ગૂફ્તગૂ, વીડિયો થયો વાયરલ
નવી દિલ્હીમાં સ્થિત સંસદ ભવન પરિસરમાં 11 એપ્રિલના રોજ એક અનોખું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ચર્ચા થઈ....
આર્ટેમિસ II મિશન સફળ : 50 વર્ષ બાદ માનવજાતનું ચંદ્ર યાત્રાથી સુરક્ષિત વાપસી, નાસાએ રચ્યો નવો ઈતિહાસ
માનવજાત માટે ઐતિહાસિક ક્ષણ સર્જતા NASAના Artemis II મિશનના ચાર અવકાશયાત્રીઓ ચંદ્રની પરિક્રમા કરીને સફળતાપૂર્વક પૃથ્વી પર પરત ફર્યા છે. લગભગ 50 વર્ષ બાદ માનવીનું ઊંડા અવકાશમાંથી આ પ્રથમ સફળ પુનરાગમન ...
મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતીનો પ્રારંભ, PM મોદીએ બ્લોગમાં આપ્યો સામાજિક સમાનતાનો સંદેશ
19મી સદીના મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આજે 11 એપ્રિલે જન્મજયંતી નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આ વર્ષ ખાસ મહત્વનું છે કારણ કે આજથી તેમની 200મી જન્મજયંતી ?...