PMની પાઠશાળા: પરીક્ષા પે ચર્ચામાં PM મોદીએ બાળકોને આપી ટિપ્સ, શિક્ષકોને પણ કરી ટકોર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા બાળકો સાથે 'પરીક્ષા પે ચર્ચા' યોજે છે. જેમાં સોમવારે પરીક્ષા પર ચર્ચાની 8મી આવૃત્તિમાં, તેમણે દેશના વિવિધ રાજ્યોના ધોરણ 10 અને 12ના વિદ્ય...
તાપીના કેળકૂઈ ગામના વીર યોદ્ધા સુનિલકુમારજી નો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો
કાશ્મીર, અરુણાચલ પ્રદેશના, આસામ, ચીન બોર્ડર પર આપેલી દેશ સેવા, અટલ નિષ્ઠા, અનુશાસન ને સન્માન આપવા માટે 08/02/2025 નાં રોજ કેળકુઈ, તા-વ્યારા, જિ- તાપીનાં યુવકો દ્વારા વિશેષ નિવૃતિ સન્માન સમારોહ યોજવામ?...
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માં આવનારા દેશ-વિદેશના યાત્રિકો ને અકસ્માત ન થાય તે માટે જિલ્લા કલેકટરે પ્રશંશનીય કાર્યવાહી કરી..
ફોર ટ્રેક રોડ પર વગ ધરાવતા મોટા વેપારી ઉદ્યોગપતિઓ એ નેશનલ હાઈવે ના ફોર ટ્રેકના ડિવાઇડરો ને તોડવામાં માસ્ટરી હાંસલ કરી હતી. પરંતુ એક અકસ્માતે..ત્રણ લોકો એ જીવ ગૂમાવતા.. કલેકટરના આદેશ બાદ ઘોર નિ...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં છે. સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લાભ લીધો છે. એક એક જીવ અને એક એક કણ ઈશ્વરનું જ સર્જન છે, ત્યા...
શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી પ્રસન્નતા વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલ શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન ક...
નડિયાદ શ્રી સંતરામ મહારાજના ૧૯૪મા સમાધિ મહોત્સવે યોજાયેલી રામકથાનું સમાપન
સંતરામભૂમિ નડિયાદના આંગણે શ્રી સંતરામ મહારાજના ૧૯૪ માં સમાધિ મહોત્સવે યોજાયેલી રામકથાના સમાપને પૂ .મોરારિબાપુ રામકથા ને સંક્ષિપ્તમાં વર્ણવવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, રામ...
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ ?? ત્રણ વ્યક્તિઓના મોતથી આક્ષેપો થયા !
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓના મોતથી ચકચાર મચી જવા પામી છે, પરિવારજનોનો આક્ષેપ છે કે ઝેરી દારૂ પીવાથી આ વ્યક્તિઓની હાલત બગડી હતી, જે આક્ષેપોને લઈ નડિયાદ સ્થાનિક પોલીસે ત...
શેરબજારમાં નવા સપ્તાહની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 450 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ગગડ્યો
શેરબજારમાં કડાકાશેરબજારમાં કડાકાનો દોર યથાવત્ છે. આજે સોમવારે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે સેન્સેક્સ-નિફ્ટીની શરૂઆત નબળી રહી. એક તરફ, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર્સવાળો સેન્સેક્સ ખ?...
CPR શું છે, CPR ક્યારે આપવું અને ક્યારે ન આપવું જોઇએ. આ જીવન-બચાવ કૌશલ્ય વિશે જાણકારી મેળવીએ
CPR શું છે? CPR એટલે કાર્ડિયો-પલ્મોનરી રિસસાઇટેશન. જેના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોય તેવા વ્યક્તિના મગજમાં અસ્થાયી રૂપે ઓક્સિજનયુક્ત રક્તનું પરિભ્રમણ કરવા માટે તે એક કટોકટીની સારવાર છે.સીપીઆર ?...
પેટલાદના સીમરડા કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે સુવર્ણ મહોત્સવ નો પ્રારંભ
કૃષ્ણ પ્રણામી મંદિર સીમરડા ની સ્થાપના ના ૫૦ વર્ષ પૂર્ણ થતાં ૪ થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિશેષ રૂપ થી ૧૦૮ બ્રહ?...