ભારતીય અર્થતંત્ર પ્રગતિનાં પંથે, ત્રીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા વધારે રહ્યો GDP ગ્રોથ
આ વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થામાં 6.2 ટકાનો વિકાસદર નોંધાયો છે. આ પાછલા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) ના 5.6 ટકા કરતા વધુ સારો છે. અર્થશાસ્ત્રીઓ અને ડી-સ્ટ્રીટ નિષ્ણાતોએ...
સરદાર પટેલ યુનિવર્સિટી ના ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ્સ સાયન્સ ખાતે”નેશનલ સાયન્સ ડે” નું સફળ આયોજન
સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ્સ સાયન્સ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ શુક્રવારના રોજ "એમ્પાવરિંગ ઇન્ડિયન યુથ ફોર ગ્લોબલ લીડરશીપ ઈન સાયન્સ એન્ડ ઇન?...
શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી દ્વારા શપથ ગ્રહણ અને દીપ પ્રાગટ્ય સમારોહ
શ્રી ઓડ એજયુકેશન સોસાયટી,ઓડ સંચાલિત સ્વ.આર.પી.પટેલ નર્સિંગ કોલેજ અને પ્રમુખ સ્વામી સ્કૂલ ઓફ નર્સિંગ,ઓડની કોલેજમાં "Ford education society" દ્વારા તારીખ ૨૮ ના રોજ નર્સિંગ કૉલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ?...
પાટનગરની સુરક્ષાને લઈ બનાવી યોજનાઃ અમિત શાહે CM અને પોલીસને આપ્યો મોટો મેસેજ
રાજધાની દિલ્હીમાં કાયદા અને કાનૂનની કથળેલી સ્થિતિને લઈ ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આજે મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા, રાજ્ય ગૃહમંત્રી આશીષ સૂદ, ?...
ફરીથી વિશ્વભરમાં વાગ્યો ડંકો, જાણો વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતે કઇ-કઇ સિદ્ધિઓ હાંસલ કરી
આજે 28 ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. આ દિવસે સર ચંદ્રશેખર વેંકટ રમણે 1928માં રમન અસરની શોધ કરી હતી. આ માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ દિવસ દર વર્ષે રાષ્ટ્રી?...
સંભલની જામા મસ્જિદમાં રંગકામ નહીં કરી શકાય, ASIના રિપોર્ટ પર હાઈકોર્ટનો મોટો ચુકાદો
સંભલ સ્થિત જામા મસ્જિદની માત્ર સાફ સફાઈ થશે. રંગકામ અને સમારકામ થઈ શકશે નહીં. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) એ ફોટોગ્રાફ સહિત રિપોર્ટ દાખલ કરી કહ્યું છે કે રંગકામની જરૂરિયાત નથી. જસ્ટિસ ર?...
EPFO વ્યાજદરમાં કોઈ બદલાવ નહીં, ખાતામાં જમા પૈસા પર મળશે આટલા ટકા વ્યાજ
EPFO દ્વારા 2024-25 માટે 8.25% વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્મચારીઓ માટે એક સ્થિર અને લાભદાયી નિર્ણય સાબિત થઈ શકે છે. મુખ્ય મુદ્દા: 8.25% વ્યાજ દર નક્કી: 2023-24 માટે પણ 8.25% જ રાખવામાં આવ્યો હતો. નાણા મંત્ર?...
ગોલ્ડ કાર્ડ અમેરિકામાં કેરિયર બનાવવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે લાભપ્રદ બની રહેવાનું છે
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે બોલાવેલી તેની પહેલી જ કેબિનેટ મીટીંગમાં કહ્યું હતું કે, ડોલર ૫૦ લાખની કિંમતના ગોલ્ડ કાર્ડ ખરીદનાર કંપનીઓ પછીથી યુએસ છોડી ચાલી જાય તે સંભવિત જ નથી. આથી અમેરિક?...
પ્લીઝ, મર્દો વિશે કોઇ તો વાત કરે…’, પત્નીથી પરેશાન IT કંપનીના મેનેજરે જીવન ટૂંકાવ્યું, રોતા-રોતા બનાવ્યો Video
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક આઇટી કંપનીના મેનેજરે તેની પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. તે વ્યક્તિએ ગળામાં ફાંસો બાંધીને વીડિયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છ?...
ગેરકાયદે H-1B વિઝા આપનારી કંપનીઓની પણ હવે ખેર નહીં, ટ્રમ્પ સરકારનું ફરમાન
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) એ એક નવો મેમો બહાર પાડ્યો છે. તેમાં ફેડરલ પ્રોસિક્યુટર્સને ઇમિગ્રેશન કેસોને પ્રાથમિકતા આપવા જણાવાયું છે. જેમાં ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સના હોય તેવા વર્કર?...