‘વ્યક્તિ નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ થાય છે…’ વડાપ્રધાન મોદીએ SOUL Leadership Conclaveનું ઉદ્ઘાટન કર્યું
આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ કોન્ક્લેવના પહેલા એડીશનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગ?...
SOUL લીડરશિપ કોન્ક્લેવમાં બોલ્યા PM મોદી, જાણો કેમ યાદ આવ્યા સ્વામી વિવેકાનંદ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે SOUL લીડરશિપ કોન્ક્લેવની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમારે યાદ રાખવું પડશે કે તમારી દિ?...
ટેસ્લાની એન્ટ્રી માટે સરકાર સજ્જ, ઈવી પોલિસીમાં કરશે મોટા ફેરફારો, આયાત ડ્યૂટી ઘટાડી 15 ટકા કરાશે
વિશ્વની ટોચની બીજા ક્રમની ઈ-કાર મેન્યુફેક્ચરર ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના પ્રબળ સંકેતો વચ્ચે કેન્દ્ર સરકાર ઈવી પોલિસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહી હોવાના અહેવાલો મળ્યા છે. મીડિયા સૂત્રો અન?...
3 બ્રાહ્મણ, 2 વૈશ્ય અને 2 ક્ષત્રિય… મુખ્યમંત્રી માટે ભાજપના સામાજિક-જાતીય સમીકરણ સમજો
27 વર્ષની લાંબી રાહ અને સંઘર્ષ બાદ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી લીધી છે. પાર્ટીએ રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી છે. રેખા ગુપ્તા-વૈશ્ય સમુદાયથી આવે છે, જે એક મુખ્ય ?...
દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
દિલ્હીમાં ભાજપ સરકારના શપથ લીધાના એક દિવસ બાદ પાર્ટીના નેતા અને આગામી સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ શુક્રવારે કહ્યું કે વિધાનસભા સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્ર 27 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થશ...
રેખા ગુપ્તાએ CM બનતાની સાથે જ લીધા પગલાં, કર્યા મોટા ફેરબદલ
દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ખુરશી સંભાળતાની સાથે જ તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં રેખા ગુપ્તાએ જે અધિકારીઓ અને કર્મચારીઓને અગાઉની સરકાર દરમિયાન અન્ય જગ્યાએ ?...
કાશ્મીરમાં હિમવર્ષા-વરસાદ : વૈષ્ણોદેવીની હેલિકોપ્ટર અને રોપવે સર્વિસ સસ્પેન્ડ
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થતા અને જમ્મુમાં ભારે વરસાદ પડતા ભારે પવનના લીધે હેલિકોપ્ટર અને રોપવે સર્વિસ બંધ રાખવી પડી હતી. આના પગલે લાંબા ડ્રાય સ્પેલનો પણ અંત આવ્યો હતો. નવા વર્ષનો પ્રારંભ ?...
વીજળી નહી પાણીથી ચાલતી 130 વર્ષ જુની ઇકો ફ્રેન્ડલી ચક્કી, કલાકમાં 100 કિલો અનાજ દળાય છે
એક જમાનામાં બે ભારેખમ પથ્થરોથી બનેલી ઘંટીઓ હાથેથી ફેરવીને લોકો અનાજ દળતા હતા. ત્યાર બાદ ઇલેકટ્રીક મોટરવાળી ફલોર ફેકટરીઓ આવી જેમાં એક કલાકમાં આઠથી દસ મણ અનાજ દળી શકાય છે પરંતુ એ જાણીને નવાઇ લ...
UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરનારા યુઝર્સને મોટો ઝટકો ! હવે આ સર્વિસ માટે પણ અલગથી ચૂકવવા પડશે પૈસા
દેશની વસ્તીનો મોટો હિસ્સો દૈનિક વ્યવહારો માટે UPI નો ઉપયોગ કરે છે. UPI દ્વારા માત્ર દુકાનો પર જ નહીં, પરંતુ દરેક જગ્યાએ UPIથી પૈસાનો વ્યવહાર થાય છે . દેશની બીજી સૌથી મોટી UPI પેમેન્ટ કંપની Google Pay હવે ઘણી ?...
હિન્દુ ધર્મમાં શિશુઓનો અગ્નિસંસ્કાર કેમ નથી કરવામાં આવતો ? જાણો શું કહે છે ગરુડ પુરાણ
હિન્દુ ધર્મમાં વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારબાદ તેમના મૃતદેહનો પૂજા- વિધિ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પરંતુ કે જ્યારે નવજાત બાળકથી લઈને સામાન્ય રીતે 5 વર્ષથી નાના બાળકોના અગ્નિસંસ્કા?...