હર કદમ મહાકુંભ કી ઓર, પ્રયાગરાજમાં 12 વર્ષે મહાકુંભનું આયોજન, દરેક શ્રદ્ધાળુની ગણતરી માટે ત્રણ મુખ્ય ટેકનિકલ પદ્ધતિનો થશે પ્રયોગ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળો 2025 યોજાશે. આગામી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં કરોડો હિંદુઓ આસ્થાની ડૂબકી લગાવશે. કુંભમેળામાં આવનાર ભક્તો માટે યોગી સરકાર દ્વાર?...
માનવ અધિકાર છે એવો આત્મરક્ષાનો અધિકાર છે. ભારત સશક્ત ન થાય એવા પ્રયાસ થઈ રહ્યા છે. ;ડૉ. ભરતભાઈ પટેલ(ગુજરાત પ્રાંતના સંઘચાલક. રા.સ્વ.સંઘ)
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં રિવરફ્રંટ ઉપર વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, મંદિરોમાં તોડ?...
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાંથી અજાણી મહિલાની લાશ મળતા ચકચાર : પોલીસ ઘટનાસ્થળે
ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાંથી વોક વે ગાર્ડન નહેરમાથી અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના પશ્ચિમમાં વોક વે ગાર્ડન નહેરમાં સવા?...
નડિયાદ : દાવોલિયા પૂરા સ્પોર્ટ્સ સંકુલના વિદ્યાર્થીઓને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મેડલ પહેરાવી અને સર્ટિફિકેટ વિતરણ કર્યા
નડિયાદ નગરપાલિકા સંચાલિત દાવોલિયા પૂરા સ્પોર્ટ્સ સંકુલમાં સ્કેટિંગ ની તાલીમ લેતા બાળકોએ આણંદ ખાતે યોજાયેલ પ્રતિષ્ઠીત સ્કેટિંગ સ્પર્ધા "એંડ્યુરન્સ ખેડા આણંદ ચેમ્પિયનશિપ 2024-25" જે.જે.ઇન્ટરન?...
વ્યાકરણ જરૂરી અને આચરણ વધુ જરૂરી – મોરારિબાપુ
કૈલાસ ગુરૂકુળ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ જ્ઞાનસત્ર સમાપન પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી સાહિત્ય પ્રવૃત્તિને બિરદાવી, વ્યાકરણ જરૂરી અને આચરણ વધુ જરૂરી તેમ સ...
ઠંડીમાં વારંવાર નાક થઈ જાય છે બંધ? આ ઘરેલું નુસખાઓથી મળશે આરામ
નાક બંધ થવાની સમસ્યા શિયાળામાં અને ઉનાળામાં પણ થઈ શકે છે. આ કારણે સામાન્ય એલર્જી લઈને નાકના હાડકા તૂટવા કે સાઇનસમાં ઇન્ફેકશન વગેરે થઈ શકે છે. નાક બંધ કે જમા થવાથી કોઈ પરેશાનીનો સામનો કરવો પડી ...
સીરીયા-ગૃહયુદ્ધ : સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની ઈમરજન્સી બેઠક, અસદ મોસ્કોમાં
સીરીયામાં કેનિડોર-કોવિડ પરિવર્તનો થયા. તેને પગલે રશિયાના અનુરોધથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની આપત્તિકાલીન બેઠક બોલાવવામાં આવી છે. સીરીયામાં તાજેતરના સત્તાવાર પરિવર્તનો અને ગૃહય?...
હિટ સાબિત થઈ રહ્યું છે આયુષ્માન વય વંદના કાર્ડ, મફત સારવારનો બન્યો નવો રેકોર્ડ
70 વર્ષ અને તેથી વધુ વયના 25 લાખ વરિષ્ઠ નાગરિકોએ માત્ર 42 દિવસમાં (બે મહિનાથી ઓછા)માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી કરીને નવો રેકોર્ડ બ...
આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ, જાણો ભારતના નાગરિકને બંધારણથી કયા કયા હક્ક મળે છે?
દર વર્ષે 10 ડિસેમ્બરે આખી દુનિયામાં માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એટલા માટે મહત્વ[પૂર્ણ છે કારણ કે આ દિવસે 1948માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માનવ અધિકારની સાર્વભૌમિક ઘોષણા અપનાવી હતી. આ...
‘ધર્મના આધાર પર અનામત ન આપી શકાય’ સુપ્રીમ કોર્ટે કારણ સાથે ટાંકી મોટી વાત
ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે કલકત્તા હાઇકોર્ટના આ ચુકાદાને પડકારતી અરજી પર સુનવણી કરતાં કહ્યું કે વર્ષ 2010 માં પશ્ચિમ બંગાળમાં જે જાતિઓને ઓબીસીનો દરજ્જો આપવામાં આવ્યો હ...