ઉજ્જૈનમાં જુમ્માની નમાજ બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓનો હિંદુઓ પર હુમલો, દુકાન-મકાન-સરકારી બસોમાં આગચંપી
મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાનામાં ગુરુવાર (22 જાન્યુઆરી 2026)ની સાંજે શરૂ થયેલા સાંપ્રદાયિક તણાવે શુક્રવારે જુમ્માની નમાજ બાદ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું, જેના કારણે સમગ્ર વિસ્તાર અશાંત ?...
બજરંગ દળના કાર્યકરને માર મારવામાં આવ્યા બાદ ઉજ્જૈનમાં તણાવ ફાટી નીકળ્યો
મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાના તહસીલ વિસ્તારમાં એક હિન્દુત્વવાદી નેતા પર હુમલા બાદ પરિસ્થિતિ અચાનક તંગ બની ગઈ હતી. બજરંગ દળના સભ્ય સોહેલ ઠાકુરને માર મારવામાં આવતા ગુસ્સે ભરાયેલા ટોળા...
સુપ્રીમ કોર્ટે ઉજ્જૈનની તકિયા મસ્જિદ ડિમોલિશન વિરુદ્ધ અરજી ફગાવી, એમપી સરકારની કાર્યવાહી કાયદેસર ગણાવી
ઉજ્જૈન ખાતે આવેલી લગભગ 200 વર્ષ જૂની તકિયા મસ્જિદના ડિમોલિશન મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં સમાપ્ત થયો છે. શુક્રવારે (7 નવેમ્બર) સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદ?...
ઉજ્જૈનમાં મોતી મસ્જિદ પાસે ભગવાન ગણેશજીની શોભાયાત્રા પર પથ્થરમારો
મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં શુક્રવાર (5 સપ્ટેમ્બર)ની સાંજે ભગવાન ગણેશજીની શોભાયાત્રા દરમિયાન અચાનક તંગદિલી અને પથ્થરમારો થવાથી પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. માહિતી અનુસાર, આ શોભાયાત્ર?...
બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્યા
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામે ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જેમાં લિવ-ઈનમાં રહેતી પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતા અને કાકાએ મળીને સાંજના ભોજનામાં ઊંઘની ગોળીઓ ભેળવીને ત?...
મહાકાલ : ઉજ્જૈનમાં દારૂ પર પ્રતિબંધ, હવે કાલ ભૈરવને કેવી રીતે ચઢાવાશે દારૂનો ભોગ?
મધ્યપ્રદેશના નવી લિકર પોલિસી જાહેર થયા બાદ મંગળવારથી 19 શહેરોમાં દારુ પર પ્રતિબંધ લાગુ કરી દેવાયો છે. આ 19 શહેરોમાં મહાકાલ નગરી ઉજ્જૈન પણ સામેલ છે. સરકારની આ પોલિસીના કારણે શહેરીજનો ખુશ થયા છે, ...
મહાકાલેશ્વર મંદિરમાં રીલ બનાવશો તો થશે કડક કાર્યવાહી, દર્શનાર્થીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર
વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. પરંતુ એમાં પણ લોકોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા માટે રીલ બનાવવા માટે પ્રતિબંધિત વિસ્તારમાં પણ ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. જ?...
ગુજરાતમાં હાઈવે, ઉજ્જૈનમાં રોપવે…:ગડકરીના મંત્રાલયે મોડી રાત્રે તાબડતોબ અનેક પ્રોજેક્ટ મંજૂર કર્યા
ચૂંટણી પંચ આજે (16મી માર્ચ શનિવાર) બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આ સાથે દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. જ્યારે આચારસંહિતા લાગુ થાય છે, ત્યારે ?...
મહાકાળની નગરી ઉજ્જૈનમાં 80 ફૂટ ઊંચી વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 1 માર્ચે 85 ફૂટ ઊંચા ટાવર પર વિશ્વની એકમાત્ર અને પ્રથમ વૈદિક ઘડિયાળ સ્થાપિત થવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ દિવસે આ વૈદિક ઘડિયાળની એપ પણ લોન્ચ થવાની છે. આ વિશ્વની પ્રથમ ડિ?...