ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલનો પટેલ સમાજ દ્વારા સ્વાગત શુભેચ્છા કાર્યક્રમ
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમરેઠ શહેર સંગઠન માટે હાર્દિક પ્રકાશભાઈ પટેલનું નામ જાહેર થતાની સાથે ઉમરેઠમાં ઠેર ઠેર અલગ અલગ મંડળો અને સંસ્થાઓ દ્વારા ઉત્સાહ સાથે હાર્દિકભાઈ પટેલનું અભિનંદન કર...
શ્રી સરસ્વતી વિદ્યાલય દ્વારા “ગામડું બોલે છે” થીમ ઉપર યોજાયો “આનંદ મેળો”
ઉમરેઠ ખાતે આજે શ્રી સરસ્વતી દ્વારા બાર ગામ પટેલ વાડીમાં શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે યોજાયો "આનંદ મેળો". આ આનંદ મેળાની મુખ્ય થીમ હતી " ગામડું બોલે છે. હાલના સમયમાં ગ્રામ્ય સંસ્કૃતિ ...
બળાત્કારના ગુનામાં ગણતરીના કલાકમાં આરોપીને પકડી પાડતી આંકલાવ પોલીસ
આંકલાવ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરીયાદીની સગીરવયની દિકરીને આરોપી વિજય અર્જુનભાઇ ચાવડા રહે.નવાપુરા તા.આંક્લાવ વાળાએ ભોગ બનનારને લલચાવી ફોસલાવી તેના ઘરે તથા ઘરની સામે આવેલ બંધ પેટ્રોલપંપે લ?...
આણંદની પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની પ્રસંશનીય કામગીરી
આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.બ્રહ્મભટ્ટની સુચના મુજબ ગઇકાલ એલ.સી.બી. સ્ટાફને માહિતી મળેલ કે ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા પો.સ્ટે. ગુ.ર.નં. ૨૪૩/૨૦૨૪ મુજબના ગુના કામે નાસતા ?...
શ્રી સંતરામ મંદિર ઉમરેઠ ખાતે કથાકાર પૂ.શ્રી નમસ્વીબેન ભૂપતાના શ્રી મુખે ભાગવત સપ્તાહનો શુભારંભ
પ.પુ.યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ શુભ આશીર્વાદ પ.પુ.મહંતશ્રી રામદાસ મહારાજના શુભ આશિષ અને આજ્ઞા થી શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો ૧૬૬મો વાર્ષિકોત્સવ તા.૫/૧/૨૦૨૪ થી તા....
સરસ્વતી વિદ્યાલય ઉમરેઠમાં ઉમરેઠ પોલીસ દ્વારા યોજાયો ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમ
ઉમરેઠ ખાતે શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમ યોજાયો. તારીખ 8 /1/ 2025 ને બુધવારના રોજ સવારે 11:00 કલાકે સરસ્વતી વિદ્યાલયના પટાંગણમાં ઉમરેઠના પી.આઈ એસ.એ?...
શ્રી સ્વામિારાયણ મંદિર ઉમરેઠ ખાતે શ્રદ્ધા અને ભાવ સાથે યોજાયો શાકોત્સવ
વડતાલ તાબાના પ્રસાદીના શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠ ખાતે દાયકાઓની પરંપરા મુજબ શાકોત્સવની ઉજવણી કરાઇ. શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શરૂ કરાયેલ આં શાકોત્સવ સ.ગુ. સ્વામી શ્રી રઘુવીર ચરણદા...
વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર આયામ દ્વારા 51 પરિવારોને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાઇ
ખેડા જિલ્લાના ઠાસરા પાસે આવેલ વિશ્રામપુરા ગામ ખાતે તારીખ 04 જાન્યુઆરી 2025ના રોજ ખૂબ મોટો સનાતની આદિવાસી લોકમેળો યોજાયો. બીજા દિવસે તારીખ 05 જાન્યુઆરી 2025 ને રવિવાર સવારે 10:00 કલાકે વિશ્વ હિન્દુ પરિ...
વિશા ખડાયતા સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને આઠ વર્ષ પૂર્ણ થતાં યોજાયો કાર્યક્રમ
શ્રી વિશા ખડાયતા સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને સફળ આંઠ વર્ષ પૂરા થઈને નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ થવા બદલ નાશિકવાળા હોલ ઉમરેઠ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ સંદર્ભે બ્રહ્મા કુમારીઝ સેન્ટર ઉમ?...
ઉમરેઠ ખાતે “SHE TEAM” અને સ્થાનિક પોલીસ દ્વારા યોજાયો કાર્યક્રમ “મહિલાઓ સાથે મહિલાઓ માટે”
શ્રી સંતરામ માધ્યમિક શાળા ઉમરેઠ ખાતે ઉમરેઠ પોલીસ સ્ટ્રેનશના પોલીસ ઇન્સ્પેકટર એસ.એચ. બુલાન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વૈધ, ઉમરેઠ પોલીસ સ્ટ્રેશનના “SHE TEAM" ના મહીલા કર્મચારીઓ તેમજ શ્રી સંતરામ મ?...