રોડ કોન્ટ્રાક્ટર યોગ્ય કામ નહીં કરે તો તેમના પર બુલડોઝર ફેરવવામાં આવશે, નીતિન ગડકરીની ફરી ચેતવણી
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુણવત્તા અને સમયમર્યાદા માટે અત્યંત ગંભીર છે. તેમના "બુલડોઝર" વાક્યનો ઉપયો...
પેટ્રોલ પંપો પર હવે આ સુવિધાઓ પણ મળશે, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કર્યું એલાન
લોકોને પેટ્રોલ પંપો પર કેટલીક સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે એક મોટી યોજનાનો આજથી અમલ શરુ કરી દીધો છે જેથી કરીને વાહન ચાલકોની યાત્રા આરામદાયક રહે અને તેને કોઈ અગવડનો સામનો ન કરવો પડે...
પાન અને ગુટખા ખાધા પછી રસ્તા પર થૂંકનારા લોકોની તસવીરો અખબારોમાં પ્રકાશિત’, નીતિન ગડકરીએ કેમ કહ્યું આવું?
પાન મસાલા, ગુટખા ખાનારા અને રસ્તા પર થૂંકનારાઓ સાથે વ્યવહાર કરવા માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે એક અનોખો વિચાર આપ્યો. ગડકરીએ કહ્યું કે જે લોકો પાન-મસાલા અને ગુટ?...
ખરાબ કામ કરનારાઓને સિસ્ટમમાંથી કાઢી મુકવામાં આવશે’, નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેઓ એટલા માટે સમાચારમાં છે કારણ કે તેમ?...
પેટ્રોલ-ડીઝલ જ નહીં, હવે આ ઈંધણથી ચાલતી કાર રસ્તા પર દોડશે, કિંમત 25 રૂપિયે લિટર: ગડકરી
નવી સરકારની રચના બાદ પ્રજાને અપેક્ષા હતી કે, કેન્દ્રીય બજેટમાં પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ આવરી લેવામાં આવે, જેથી તેના ભાવમાં ઘટાડો થાય. પરંતુ અપેક્ષા પર પાણી ફરી વળ્યું હતું. જો કે, પ્રજાને પ?...
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પીએમ ઈ ડ્રાઈવ (PM E-DRIVE) યોજનાને મંજૂર...
ભારત લિથિયમ આયન બેટરીની નિકાસ: એક સમયે આપણે આ વસ્તુ માટે ચીન પર નિર્ભર હતા, હવે ભારત તેનો રાજા બનશે… વિશ્વમાં ખતરો વધશે!
વિશ્વના તમામ દેશો હવે ધીમે ધીમે તેમના પરિવહનને ઈ-વ્હીકલ (EV) તરફ લઈ રહ્યા છે અને ભારત પણ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. લિથિયમ આ વૃદ્ધિમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે, જે નોન-ફેરસ મેટલ છે, જેન?...
હવે કાર માલિકોએ 20 કિ.મી. સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, નીતિન ગડકરીએ આપ્યા ખુશખબર
કેન્દ્ર સરકાર હાઇવે અને એક્સપ્રેસ વે પર અંતર પ્રમાણે ટોલની નીતિ પર એક કદમ આગળ વધી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે "ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) નો ઉપયોગ કરતા...
ઈલેક્ટ્રિક વાહન લેવાનું વિચારતા હોવ તો આટલું જાણી લેજો: ગડકરીએ કિંમતને લઈને આપ્યું મોટું નિવેદન
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી રહી છે. સરકાર પણ સતત આ વાહન પર પોતાનું ફોકસ કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદ?...
‘હવે EV ઉત્પાદકોને સબસિડી આપવાની જરૂર નથી’, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નિર્માતાઓને સરકાર તરફથી મળતી સબસિડીને લઈને મોટું નિવેદન આપ્યું છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટરે કહ્યું છે કે ઈવી ઉત્પાદકોને સબસ...