ઇટાવામાં ગેરકાયદે કબરો પર બુલડોઝર કાર્યવાહી, શમસુદ્દીનના મકબરા પર વહીવટીતંત્રનો મોટો એક્શન
ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે ગેરકાયદે બાંધકામ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફિશર ફોરેસ્ટ વિસ્તારમાં આવેલા શમસુદ્દીનના મકબરાને કોર્ટના આદેશ બાદ બુલ?...
જૂનાગઢમાં પ્રથમ વખત અમલમાં લાવવામાં આવ્યું ‘અશાંત વિસ્તાર અધિનિયમ-1991’
જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા વસ્તીનું સંતુલન સુરક્ષિત કરવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ-1991’ (“અશા?...
ઉજ્જૈનમાં જુમ્માની નમાજ બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓનો હિંદુઓ પર હુમલો, દુકાન-મકાન-સરકારી બસોમાં આગચંપી
મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાનામાં ગુરુવાર (22 જાન્યુઆરી 2026)ની સાંજે શરૂ થયેલા સાંપ્રદાયિક તણાવે શુક્રવારે જુમ્માની નમાજ બાદ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું, જેના કારણે સમગ્ર વિસ્તાર અશાંત ?...
AAPની સભા પહેલા વિવાદિત પોસ્ટર પર VHPનો ઉગ્ર વિરોધ
સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા યોજાનારી જાહેર સભા પહેલા જ ભારે રાજકીય તણાવ સર્જાયો છે. વિસ્તારભરમાં લગાવવામાં આવેલા AAPના નેતાઓના વિવાદિત પોસ્ટરો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ?...
કોંગ્રેસ નેતા અસદ જિલાનીએ ભારત માતાને કહ્યાં ‘ડાયન’, એમપી પોલીસે કરી ધરપકડ
મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના સિરોંજ વિસ્તારમાં કોંગ્રેસના સ્થાનિક નેતા અસદ ખાન જિલાનીની ધરપકડ એક ગંભીર વિવાદને કારણે કરવામાં આવી છે. તેણે આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે બહાર પાડવામાં આ?...
દ્વારકાના ખંભાળિયામાં ખ્રિસ્તી ધર્માંતરણ મામલે ત્રણની ધરપકડ, હિંદુઓને પ્રલોભનો આપવાની ફરિયાદ
દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં ખ્રિસ્તી ધર્માંતરણની ફરિયાદ સામે આવતા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે અને ત્રણ વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી છે. આ કેસના આરોપીઓમાં નેપાળી દંપતી—દીપક રઘુવીરસ...
અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલ છાવણીમાં ફેરવાઈ, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે તણાવ અને આક્રોશનું વાતાવરણ ઊભું કરી દીધું છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાના જ સ્કૂલન...
અવૈધ ધર્માંતરણ કરતી ગેંગને બચાવવાનું બંધ કરે કોંગ્રેસી-ક્રિશ્ચિયન જોડાણ: વિહિપ
વિશ્વ હિન્દૂ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને આજે જણાવ્યું કે છત્તીસગઢમાં જનજાતિઓના અવૈધ ધર્માંતરણનો વધુ એક કેસ સામે આવ્યા બાદ, કોંગ્રેસી-ક્રિશ્ચિયન ઇકોસિસ્ટમ જેવ?...
પહલગામ આતંકી હુમલાના વિરોધમાં નર્મદા જિલ્લામાં VHP, બજરંગ દળ અને ભાજપનો શાંતિપૂર્ણ વિરોધ
આ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા એક મિનિટનું મૌન પાળ્યું. પ્રદર્શનમાં સામેલ લોકોએ કેન્...
ગુજરાત માં આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF)નું ઉદ્ઘાટન શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સંપન્ન થયું
હિન્દુઆધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF)નું ઉદ્ઘાટનમાં શ્રી અમિતભાઈ શાહ કિન્દ્રીય ગૃહ મંત્રી, ભારત સરકાર)ના હસ્તેમા શ્રી સુરેશ ભણાજીજોશ?...