શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી
નાનીબોરૂ ગામે ભાગવત સપ્તાહ સાથે વ્યાપક વૃક્ષારોપણ અભિયાનનો સંકલ્પ થયો છે. વ્યાસપીઠ પરથી વિશ્વાનંદ માતાજીએ જણાવ્યું કે, શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય ?...
ગાંધીનગરના મગોડી ગામમાં શ્રમિક 15 કલાક કૂવામાં ફસાયો, સદ્દભાવના ટ્રસ્ટ અને ગ્રામજનોએ જીવ બચાવ્યો
મૂળ સંતરામપુરનો એક શ્રમિક મગોડી ગામમાં મજૂરી કામ માટે આવ્યો હતો ત્યારે એક દુર્ઘટના બની હતી. મોડી રાત્રે અંધારાના કારણે તેને રસ્તામાં આવેલો કૂવો દેખાયો ન હતો અને તે અચાનક ઊંડા કૂવામાં ખાબક્...
દાહોદમાં લગ્નપ્રસંગે ફૂડ પોઈઝનિંગ: 400થી વધુ મહેમાનો બીમાર, આરોગ્ય વિભાગ સતર્ક
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા લગ્નપ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ભોજન લીધા બાદ એકસાથે 400થી વધુ મહેમાનોની તબિયત બગડતાં સમગ્ર વિસ્તારમાં અફરાત?...
ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ
ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ થયેલ છે. આંબલા ગામના મિત્રો ન્હાવા જતાં આ ઘટના સર્જાઈ છે. આ બનાવની વિગતો મુજબ સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામનાં ઈશ્વરપુર વિસ્તારમાં ખ...
સાબરકાંઠા જિલ્લાના ઈડરના લાલોડા ગામમાં હડકાયા શ્વાનનો આતંક: ભેંસનું મોત, 20થી વધુ લોકો હોસ્પિટલ પહોંચ્યા
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લાલોડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યા બાદ ભેંસમાં હડકવાના લક્ષણો દેખાયા અને અંતે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને ...