વિશાખાપટ્ટનમમાં નેવી અધિકારી દ્વારા યુવતીની હત્યા, શરીરના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 35 વર્ષીય નેવી ટેકનિશિયનને 29 વર્ષીય યુવતીની હત્યા કરવા બદલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ હત્યા બાદ મૃતદેહના ટુકડા કરીને ?...
કોચીમાં ડોક થયેલા યુદ્ધજહાજ IRIS Lavanમાંથી 183 ઈરાની નાવિકોને વતન પરત મોકલશે ભારત
પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ અને દરિયાઈ સંઘર્ષની વચ્ચે ભારતે માનવતાવાદી દૃષ્ટિકોણ અપનાવીને ઈરાની નૌકાદળના યુદ્ધજહાજ IRIS Lavanને કોચી બંદર પર ડોક કરવાની મંજૂરી આપી હતી. આ જહાજ પર સવાર કુલ ...
વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ બનાવાશે, અદાણી અને ગૂગલે કરી ડીલ
અદાણી એન્ટરપ્રાઈઝ અને એજ કોનેક્સ (EdgeConneX)ની સંયુક્ત સાહસિક કંપની AdaniConneX અને ગૂગલએ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને નવા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચ?...
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 40000 કરોડના ખર્ચે ભારતમાં તૈયાર થશે બે પરમાણુ સબમરીન
ભારત સરકારની CCS એટલે કે વડાપ્રધાનના નેતૃત્વવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ બે સ્વદેશી પરમાણુ સબમરીનને બનાવવાની પરવાનગી આપી દીધી છે. તેનાથી ભારતીય નૌસેનાની વ્યૂહાત્મક અને આક્રમક શક્તિમ?...
ભારતીય નેવીની તાકાત વધશે! યુદ્ધ જહાજ ‘ઇમ્ફાલ’નું આજે થયું અનાવરણ, જાણો ખાસિયત
વિશાખાપટ્ટનમ શ્રેણી એટલે કે 15B પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ યુદ્ધ જહાજનું આજે નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં હાજરી આપવા માટે મણિપુરના સીએમ એન બિરેન સિંહ દિલ્હી પહોંચી ગય...
વિશાખાપટ્ટનમ માછીમારી બંદરમાં લાગી ભીષણ આગ, 40 બોટ બળીને ખાખ, માછીમારોને કરોડોનું નુકસાન
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં માછીમારી બંદર પર ભીષણ આગની ઘટના બની છે. એક બોટમાંથી શરૂ થયેલી આગે 40 જેટલી બોટને બાળીને ખાક કરી દીધી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્?...