સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષક વિભાગ દ્વારા કતલખાને જતી ભેંસો પકડી પાડવામાં આવી
આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષા વિભાગ દ્વારા અભિષેક રાજપૂત ને માહિતી મળી હતી કે હત્યા કરવાના ઇરાદે થી tata xenon પીકઅપ માં કૃતાથી ભેંસોને ભરી કતલખાને લઈ જનાર છે જેથી અભિષેક રાજપૂતની સ...
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અને સચિન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ગૌશાળા ચાલતી હોવાની ચર્ચાઓ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ખુલાસો કરવામાં આવ્યો
સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક અફવા અંગે ખુલાસો અપાયો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ ધર્મના તમામ બિંદુઓની રક્ષા કરવા માટે કટ...
આજે ગૌ-અષ્ટમી દિવસે વિશ્વ હિન્દુ પરિષદ- ગૌ-રક્ષા અને ગૌસંવર્ધન વિભાગ દ્વારા કર્ણાવતી નાં ઓગણજનાં આલ્ફા ગૌશાળામાં ગોપાષ્ટમી નો કાર્યક્રમ યોજયો હતો.
આજે ગૌ-અષ્ટમી દિવસે વિશ્વ હિન્દુ પરિષદ- ગૌ-રક્ષા અને ગૌસંવર્ધન વિભાગ દ્વારા કર્ણાવતી નાં ઓગણજનાં આલ્ફા ગૌશાળામાં ગોપાષ્ટમી નો કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમમાં વિહિપના રાષ્ટ્રીય ઉપાધ્ય...
વિશ્વ હિન્દૂ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત બેઠક વડતાલ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વચ્ચે યોજાઈ
વિશ્વ હિન્દૂ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતની નિવાસી બેઠક છેલ્લા બે દિવસથી ખેડા જિલ્લાના વડતાલ ધામમાં ચાલી રહી હતી. આજરોજ આ પ્રાંત બેઠકનું સમાપન થયું. બેઠકના સમાપન સત્રમાં મુખ્ય ઉદબોધન કેન્દ્ર?...
કઠલાલ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનાં કાર્યકર્તા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આજરોજ કઠલાલ નગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો તેમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી હાજર રહી આ કાર્યક્રમ યોજ્યો. કઠલાલ નગરમાં બજરંગ દળનાં અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા દ...
શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠ્યપુસ્તક અભ્યાસક્રમમાં લાવવામાં આવેલ છે તેના સમર્થનમાં સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદન પત્ર
આજ રોજ થરાદ ખાતે સામાજિક સમરસતા મંચ-ગુજરાત દ્વારા પ્રાંત સાહેબશ્રી, થરાદને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં નગરમાં વસતા હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના વિવિધ સંગઠનો એકત્રિત થઈ, શિક્ષણ વિ?...
વાંધાજનક ટિપ્પણી કરતાં વિવાદ સર્જાતા ઈશ્વરદાન બારોટને ખેડા જિલ્લા વીએચપીના મંત્રીના પદ પરથી દૂર કરાયા
ખેડા જિલ્લા વીએચપીના મંત્રીની જીભ લપસતા વિવાદ સર્જાયો છે, કેટલાક સમાજ વિશે મંત્રીએ કરેલી ટિપ્પણીનો ઓડિયો વાયરલ થયા બાદ સમાજના લોકોની લાગણી દુભાઇ છે જેને લઇને માતર પોલીસ મથકે સમાજના કેટલાક ...
જમ્મુ-કાશ્મીરમાં 48 કલાકમાં 3 આતંકી હુમલા, કઠુઆમાં એક આતંકીને કરાયો ઠાર, ડોડામાં 6 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં આતંકનો ઓછાયો ઓછુ થવાનો નામ નથી લઇ રહ્યો. છેલ્લા 48 કલાકમાં આતંકવાદીઓ દ્વારા આચરવામાં આવેલી ત્રણ ઘટના બની છે. ડોડામાં આતંકીઓએ આતંક ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. બાદમાં કઠુઆમાં સ...
રૂપાલા વિવાદમાં સુખદ સમાધાન ઇચ્છતા સાધુ સંતો
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં અપીલ કરવામાં આવી છે કે બંને પક્ષો દ્વારા હિન્દુ સંસ્કૃતિની મર્યાદાને ધ્યાનમાં રાખી આ મામલે સમાધાન કરવું જોઈએ. સમગ્ર મામલે અખિલ ભારત...
ગોધરાકાંડના 22મા વર્ષે મૃતક કારસેવકોને શ્રદ્ધાંજલિ અપાઈ
ગોધરા રેલવે સ્ટેશન પાસે 22 વર્ષો પૂર્વે તારીખ 27 ફેબ્રુઆરી 2002 ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકો જે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ –6 કોચમાં સવાર હતા આ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમાર?...