વક્ફમાં કૌભાંડ કરીને સલીમખાન પઠાણે જમાલપુરમાં ગેરકાયદે ઊભી કરેલી 9 માળની ઇમારત પર ફર્યું AMCનું બુલડોઝર
અમદાવાદ મહાનગર પાલિકા (AMC)એ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહી વધુ ઉગ્ર બનાવી છે અને તેની કાર્યવાહી અંતર્ગત 14 જુલાઈના રોજ જમાલપુરના આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી વિવાદાસ્પદ “સના-7”...
હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત
હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્વતીય પર્યટન સ્થળ ધર્મશાલાના ઈન્દ્રુનાગ વિસ્તારમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન એક ભારે દુઃખદ ઘટના બની છે, જેમાં ગુજરાતના અમદાવાદથી આવેલા 25 વર્ષના પર્યટક સતિષ રાજેશ?...
અંતિમ વિજય ધર્મનો હોવાથી ગુરુના આશીર્વાદ મેળવવા માટે ધર્મની બાજુમાં ઊભા રહો ! – સનાતન સંસ્થા વતી આવાહન
અમદાવાદ : અહીં ૧૦ જુલાઈ ૨૦૨૫ ના દિવસે ગુરુપૂર્ણિમા કાર્યકર્મ ની શુરુઆત સૂત્રસંચાલક ભરત ગોહિલ ગુરુપૂર્ણિમા નું મહત્વ બતાવી ને કરી. ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા કરવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા , ગુરુ...
AAIB રિપોર્ટ: બંને એન્જિન બંધ થયા પછી બંને પાયલટના અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાના પ્રયાસ
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. 12મી જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી લંડન...
સરકારના પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં શું બન્યું હતું
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરતાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનું પ્રાથમિક કારણ તેના બંને એન્જિનો એકસાથે બંધ થવું હ...
નવસારી રેલવે સ્ટેશન પર ટ્રેન અડફેટે બે યુવાનોના કરૂણ મોત, બંને બનાસકાંઠાના રહેવાસી
નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોના ટ્રેનની અડફેટે આવી જતા બે યુવકોના મૃત્યુ નીપજ્યાં હતા. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સેરા ગામમાં કલ્યાણ ભાઈ અને ઉત્તમ ઠોકર બંને રોજગારી અર્થે નવસ...
અમદાવાદના શેલામાં મોટી દુર્ઘટના ટળી, કૃપાલ બચપન નામની બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી
અમદાવાદના શેલા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી, પરંતુ ઘટના થવા સુધીના પળોમાં ભારે ભય અને રોષ જોવા મળ્યો. ક્લબ ઓ'સેવન નજીક નવી બિલ્ડિંગની સાઈટ પર પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે નજ...
શ્રાવણમાં રોજ અમદાવાદથી એક ST વોલ્વો સોમનાથ દર્શને ઉપડશે, જાણો ભાડું અને સુવિધા વિશે?
ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વધારવા માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા શ્રાવણ માસને ધ્યાનમાં રાખી નવી અને વિશિષ્ટ યાત્રા યોજના શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન માટે ઇચ્છ...
અમદાવાદના રખિયાલમાં મોડી રાત્રે BRTS બસ ડિવાઈડર કૂદી રીક્ષા સાથે અથડાઇ, પાંચ લોકો ઇજાગ્રસ્ત
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ બળિયાકાકા ચાર રસ્તા પાસે બુધવાર મોડી રાત્રે લગભગ 11:00 વાગ્યે એક ભયાનક રોડ અકસ્માત થયો હતો, જેમાં BRTS બસના નિયંત્રણ ગુમાવવાના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો મ?...
ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બાપુનગરમાં શરુ, રોજની 800થી વધુ અરજીઓનો નિકાલ કરી શકાશે
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 7 જુલાઈ, 2025ના રોજ ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોટા અને આધુનિક પાસપોર્ટ સેવા કેન્દ્રનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર રાજ્યભરના નાગરિકોને ઝડપી, સરળ અન?...