ઓરેકલ કંપનીમાં મોટી છટણી : ભારતમાં 12 હજાર કર્મચારીઓ નોકરીથી બહાર, ઈમેલથી આપ્યો ઝટકો
અમેરિકાની જાણીતી ટેક કંપની ઓરેકલ દ્વારા ભારતમાં અને વિશ્વભરમાં મોટી પાયે છટણી કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. માહિતી અનુસાર, કુલ લગભગ 30 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં...
ઈરાનનો ડીએગો ગાર્સિયા પર મિસાઈલ હુમલો નિષ્ફળ, અમેરિકી-બ્રિટિશ સૈન્ય મથક પર તણાવ વધ્યો
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ ઈરાનએ હિન્દ મહાસાગરમાં આવેલ અમેરિકા અને બ્રિટનના સંયુક્ત સૈન્ય મથક ડીએગો ગાર્સિયા પર ...
IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત, ઈરાને 67 મી વખત ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂ કર્યા
20 માર્ચ, 2026 ના રોજ, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનની રાજધાની તેહરાન પર ‘મસમોટો’ હુમલો શરૂ કરવામાં આવ્યો છે. આ હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત નીપજ્યું છે. બીજી તરફ, ઈર...
ઈરાનના ખર્ગ આઇલેન્ડ પર US સ્ટ્રાઈક, ટ્રમ્પ બોલ્યા– હોર્મુઝમાં દખલ કરશો તો તેલના કુવાઓ નિશાન બનશે
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ ગંભીર વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જાહેરાત કરી છે કે United States Central Command (CENTCOM) દ્વારા ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂ?...
અમેરિકા-ઈઝરાયલ સાથે તણાવ વધ્યો, ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાથી ફરી વાતચીતની શક્યતા નકારી
પશ્ચિમ એશિયામાં તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયલ તરફથી ઈરાન પર થતા સતત હુમલા અને ઈરાનની વળતી કાર્યવાહીથી સંઘર્ષ વધુ ગંભીર બન્યો છે. છેલ્લા લગભગ અગિયાર દિવસથી વિસ્તારમાં ?...
ઈરાન પર હુમલા બાદ અમેરિકાનું પ્રથમ નિવેદન, ઈરાને આપી કડક ચેતવણી
મધ્ય પૂર્વમાં હાલ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈઝરાયેલે આજે વહેલી સવારે ઈરાન પર મોટો સૈન્ય હુમલો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈઝરાયેલી સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરતા જણાવ્યું ક?...
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો : ‘ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં અટકાવ્યું, નહીં તો કરોડો લોકોના જીવ ગયા હોત’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમના બીજા કાર્યકાળના પ્રથમ ‘State of the Union’ સંબોધનમાં અર્થતંત્ર, ટેરિફ નીતિ અને વૈશ્વિક સુરક્ષા મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું. સંસદને સંબોધિત કરતા ટ્રમ્પે મોટો ?...
અમેરિકા-ઈરાન તણાવ : ઈરાનમાં રહેલા ભારતીયોને તાત્કાલિક દેશ છોડવાની દૂતાવાસની સલાહ
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાના નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. Embassy of India, Tehran દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં ઈરાનમાં રહેલા તમામ ભારતીયોને તાત્કા?...
ઈશ્વરિયાના વતની અમેરિકા સ્થિત દાતા ભીકડિયા પરિવારનું થયું અભિવાદન
ઈશ્વરિયાના વતની અમેરિકા સ્થિત દાતા ભીકડિયા પરિવારનું અભિવાદન થયું છે. ભાવનગરમાં ભૂતપૂર્વ સાથીઓ સાથે અને વતનમાં શાળામાં સ્નેહમિલન યોજાયેલ. ભાવનગર જિલ્લાનાં ઈશ્વરિયા ગામનાં વતની અને શિક?...
અમેરિકામાં પન્નુ કાવતરું કેસ : નિખિલ ગુપ્તાનો મોટો ખુલાસો, નિજ્જર પણ હતો ટાર્ગેટ લિસ્ટમાં
અમેરિકામાં શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકન તપાસ એજન્સીઓ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું...