રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ, પ્રાકૃતિક ખેતીને અપનાવવા અપીલ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ Bhaskaracharya Institute for Space Applications and Geo-Informatics (BISAG) ના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો, કૃષિ સખીઓ, કિસાન મિત્રો, માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગી : ઉત્તમપુરા પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરી વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ફરી એકવાર પોતાની સાદગી અને ગ્રામ્ય જીવન પ્રત્યેના લગાવથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ ...
ગાંધીનગરનું રાજભવન હવે ‘લોકભવન’ તરીકે ઓળખાશે
ગાંધીનગર સ્થિત રાજભવનને હવે એક નવા અને વધુ લોકકેન્દ્રિત સ્વરૂપમાં ઓળખ આપવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 1 ડિસેમ્બરની સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી હતી કે રાજભવનનું...