સાબરકાંઠા જિલ્લાના ઈડરના લાલોડા ગામમાં હડકાયા શ્વાનનો આતંક: ભેંસનું મોત, 20થી વધુ લોકો હોસ્પિટલ પહોંચ્યા
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લાલોડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યા બાદ ભેંસમાં હડકવાના લક્ષણો દેખાયા અને અંતે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને ...
નડિયાદ મહાનગરપાલિકા ધ્વારા નવી વ્યવસ્થાને સફળ બનાવવા તાલીમ તથા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ
ગુજરાત રાજ્યમાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી આવતી E-Olakh એપ્લિકેશનના સ્થાને હવે કેન્દ્ર સરકારની Civil Registration System (CRS) Portal મારફતે કામગીરી કરવામાં આવશે, જેની નવી વ્યવસ્થા ૧ સપ્ટ?...
આરોગ્ય સેવાઓ અને પોષણ પર વિશેષ પ્રાધાન્ય આપતાં નર્મદા કલેક્ટર એસ.કે.મોદી
બ્લડ સ્ટોરેજ, માતા-બાળ મૃત્યુ અને આયુષ્માન ભારત યોજના પર ભાર આપતાં કલેક્ટર મોદી ટીબીના દર્દીઓના નિક્ષય મિત્ર તરીકેના યોગદાન બદલ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર અને દેવમોગરા ટ્રસ્ટના પ્રતિનિધ...
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સામરખા ચોકડી પાસેની હોટલ એકતા અને રેલવે સ્ટેશન વિસ્તારની હોટલ નિશાંત સીલ કરાઈ
ખાણીપીણીના એકમો દ્વારા નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવી હોટલો સીલ કરવામાં આવશે આણંદ: ગુરુવારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ ...
થરાદમાં આયુષ્માન યોજના ધરાવતી અનેક હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નર્સ – આરોગ્ય વિભાગ તપાસ કરે
ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને સારી સારવાર મળી રહે તેવા હેતું થી સરું કરવામાં આવેલી સરકારની આયુષ્માન યોજનામાં થરાદ ની મોટાભાગ ની હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નોકરી કરી રહ્યો છે જેના ક?...
થરાદમાં PM-JAY યોજના ની હેઠળ સમાવેશ થયેલી ખાનગી હોસ્પિટલોની આરોગ્ય વિભાગ યોગ્ય તપાસ કરે તેવી જનતાની માંગ ઉઠી છે
સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ખાનગી હોસ્પિટલો માં ગરીબ અને મધ્યમ વર્ગ ના દર્દીઓને મફત સારવાર મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ થરાદ ની ખાનગી હોસ્પિટલો માં અનેક દર્દો માં...