PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી ફરી એકવાર હિંસક અથડામણના અહેવાલો સામે આવ્યા છે. વિવિધ અહેવાલો મુજબ 11 જૂને રાવલાકોટના ઈદગાહ મેદાન ખાતે યોજાયેલા વિશાળ વિરોધ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાની સુ...
ગુલમર્ગ રોપ-વેમાં ટેકનિકલ ખામી : 300થી વધુ પ્રવાસીઓ 500 ફૂટ ઉપર ફસાયા, 7 કલાકમાં રેસ્ક્યૂ પૂર્ણ
જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ગુલમર્ગ ખાતે સ્થિત વિશ્વવિખ્યાત ગુલમર્ગ ગોંડોલા માં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મોટી દુર્ઘટના ટળી છે. એશિયાના સૌથી ઊંચા રોપ-વે તરીકે જાણીતા આ ગોન્ડો?...
પહલગામ આતંકી હુમલાની વરસી પર PM મોદીની શ્રદ્ધાંજલિ, કહ્યું- “ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકી હુમલાની વરસી પર હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, દેશ આ ભયાનક હુમલાના પીડિત?...
કાશ્મીરમાં નકલી ચેરિટી કૌભાંડનો પર્દાફાશ : ‘બરકતી મોડલ’થી ₹17.9 કરોડ એકત્રિત, આતંકી ફંડિંગની આશંકા
જમ્મુ-કાશ્મીરમાં દાનના નામે મોટા પાયે છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. યુદ્ધગ્રસ્ત ઈરાનના નાગરિકોને મદદ કરવાનો બહાનો બનાવીને એક નકલી ચેરિટી નેટવર્ક દ્વારા આશરે ₹17.91 કરોડની રકમ એક?...