તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ
વિશ્વપ્રસિદ્ધ તાજ મહલ વાસ્તવમાં અગાઉ ‘તેજો મહાલય’ નામનું હિંદુ મંદિર હતું તેવો દાવો કરતી અને ઐતિહાસિક ઇમારતનો સરવે કરવાની માંગ કરતી અરજીનો મામલો હવે અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. આગ્રાન...
સુરત નાસિરનગર ડિમોલિશન કેસમાં મોટો વળાંક, SMCએ પાંચ ઇજનેરોને સસ્પેન્ડ કર્યા; હાઇકોર્ટમાં 2 જુલાઈએ સુનાવણી
સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાએ તપાસ સમિતિના રિપોર્ટના આધારે પાંચ ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ...
ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : સપ્તપદી વિના મેરેજ સર્ટિફિકેટથી હિંદુ લગ્ન માન્ય નહીં
ગુજરાત હાઇકોર્ટે હિંદુ લગ્નને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર નોંધાયેલું મેરેજ સર્ટિફિકેટ કોઈ હિંદુ લગ્નને કાયદેસર માન્યતા આપી શકતું નથી. કોર્ટએ કહ્યું કે હિંદુ...
ગોધરા ગૌમાંસ કેસમાં ગુજરાત હાઇકોર્ટનો કડક અભિગમ, મોહમ્મદ આરિફની જામીન અરજી ફગાવી
ગુજરાત હાઇકોર્ટે ગૌમાંસ સંબંધિત ગુનામાં પકડાયેલા આરોપી મોહમ્મદ આરિફ અબ્દુલ રઝાક સામોલની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટએ નોંધ્યું કે આરોપી સામે અગાઉ પણ સમાન પ્રકારના આઠ ગુનાઓ નોંધ?...
ધર્મ પરિવર્તનથી અનામત નહીં મળે, મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ સરકારનો આદેશ રદ કર્યો
મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે ધર્મ પરિવર્તન અને અનામતના લાભોને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે તમિલનાડુ સરકારના માર્ચ 2024ના સરકારી આદેશને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરી દીધો છે. ?...
સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા પર ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, PIL ફગાવી અરજદારને ₹2 લાખનો દંડ
સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા અવશેષો હોવાના દાવા અને તે અંગે કથિત વૈજ્ઞાનિક સરવેના તારણો જાહેર કરવાની માંગ કરતી જાહેરહિતની અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે...
મીનાક્ષી નટરાજનને સુપ્રીમ કોર્ટથી ઝટકો : રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે રાહત આપવાનો ઇનકાર
કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનને રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ તાત્કાલિક રાહત મળી નથી. શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ચૂં...
ખાન સરને મોટી રાહત : ફાયરિંગ કેસમાં ધરપકડ પર પટના કોર્ટની રોક, આગોતરા જામીન મંજૂર
બિહારના જાણીતા શિક્ષક અને ‘ખાન સર’ તરીકે લોકપ્રિય ફૈઝલ ખાનને કોચિંગ સેન્ટર સામે થયેલા કથિત ફાયરિંગ કેસમાં મોટી કાનૂની રાહત મળી છે. પટનાની જિલ્લા કોર્ટે તેમની આગોતરા જામીન અરજી મંજૂર કરીને ...
‘ગુનેગારોના હાથ-પગ કાપી નાખવા જોઈએ’ : બળાત્કાર કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક હાઇકોર્ટની કડક ટિપ્પણી
લોકશાહી દેશમાં મળતી સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોનો કેટલાક લોકો દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચિંતા વ્યક્ત કરતાં કર્ણાટક હાઇકોર્ટે ગુનાઓ અને ગુનેગારો સામે અત્યંત કડક વલણ અ?...
દિલ્હી જિમખાના ક્લબ મામલે સરકાર : ‘કાયદાકીય રીતે થશે કાર્યવાહી, બળજબરીથી કબજો નહીં લેવાય’
દિલ્હીના લુટિયન્સ ઝોનમાં સ્થિત ઐતિહાસિક દિલ્હી જિમખાના ક્લબને કેન્દ્ર સરકારે 27.3 એકર જમીન ખાલી કરવા માટે 5 જૂન સુધીનો સમય આપ્યો હતો. સરકારનું કહેવું છે કે આ જમીન ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજ?...