ગુજરાત બજેટ 2026 : ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રમાં રાખી મોટી જાહેરાતો, કૃષિ ક્ષેત્ર માટે ₹24,022 કરોડની જોગવાઈ
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રસ્થાને રાખી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. “વાવણીથી વેચાણ સુધી” ખેડૂતોન?...
ગૌપ્રધાન અને વેદપ્રધાન દેશમાં ગૌસેવા આવશ્યક – મોરારિબાપુ
બરસાનામાં માતાજી ગૌશાળામાં રામકથા 'માનસ ગૌસૂક્ત' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, ગૌપ્રધાન અને વેદપ્રધાન દેશમાં ગૌસેવા આવશ્યક રહી છે, જેમાં સૌનું યોગદાન રહેલું છે. રામકથામાં લોકસભા અધ્યક્?...
સનાતન વૈદિક ધર્મ સામેના પ્રપંચો સામે પરસ્પર સંવાદ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુ
શ્રી ધામ બરસાનામાં રામકથા 'માનસ ગૌસૂત્ર' સાથે ગૌસેવા અને સંસ્કૃતિની સંવેદના સભર વર્ણવાતી ગાથામાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યાં છે. સનાતન વૈદિક ધર્મ સામેના પ્રપંચો સામે પરસ્પર સંવાદ અનિવા?...