ઉમરાળા ગ્રામપંચાયત દ્વારા રહેલો વિકાસ અભિગમ સૌના માટે પ્રેરક
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ઉમરાળામાં ગ્રામપંચાયત શુભેચ્છા મુલાકાત લીધી અને જણાવ્યું કે ઉમરાળા ગ્રામપંચાયત દ્વારા રહેલો વિકાસ અભિગમ સૌના માટે પ્રેરક છે. સ્થાનિક કક્ષાએથી તાલુક?...
સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે સજ્જ થઈ રહ્યું છે તીર્થ ગામ હણોલ
ગામડાના નિર્માણથી નવા ભારતના નિર્માણ અભિગમ સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની પ્રેરણા સાથે આત્મનિર્ભર હણોલ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ છે. સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો ?...
અધિકારીઓને સત્તા આપતો રાજપત્ર : જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો સામે તપાસ કરી પદ પરથી દૂર કરવાની સત્તા
ગુજરાત સરકારએ પંચાયતી રાજ પ્રણાલીમાં ઐતિહાસિક અને વ્યાપક ફેરફાર લાવતો એક મહત્વપૂર્ણ રાજપત્ર જાહેર કર્યો છે, જેનાથી ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખો તથા અન્ય હોદ્દે?...