જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની ભવ્ય શરૂઆત, ભક્તોની ભારે ભીડ ઉમટી
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. મેળાના આરંભની પૂર્વ સંધ્યાએ જ હજારો શિવભક્તો ભવનાથ ખાતે દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી ભક્તોની લાંબી કતાર?...
જૂનાગઢ AAP પ્રમુખ સામે છેડતી-એટ્રોસિટી FIR બાદ પોલીસ મથકે ગોપાલ ઇટાલિયાનો ડ્રામા, PIના પગે પડવાના નાટક
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ગામે આવેલા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર થયેલા ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટી માટે વધુ એક વિવાદ ઊભો થયો છે. આ ઘટનામાં AAPના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સ?...
ગીરના નેસડામાં મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય
શાસ્ત્ર અને સંસ્કૃતિ સાથે સમાજ ઉત્થાન માટે કાર્યરત સંત મુક્તાનંદબાપુ દ્વારા અનેકવિધ સત્કાર્યો ચાલી રહેલ છે. ગીરના નેસડામાં મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય થઈ ?...
જૂનાગઢ-ગીર સોમનાથમાં પાંચ કાશ્મીરીઓની પૂછપરછ, મદરેસા માટે ફાળો ઉઘરાવવાનો દાવો
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પોલીસે પાંચ કાશ્મીરી શખ્સોને અટકાવી પૂછપરછ શરૂ કરી છે. ગીર સોમનાથના ઉના તાલુકાના નવાબંદર પોલીસ મથકે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને મસ્જિદમાં રોકાયા હોવાની માહિ?...
સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂરું, આજથી જંગલ સફારીનો પ્રારંભ
એશિયાટિક સિંહોના વિશ્વપ્રસિદ્ધ નિવાસસ્થાન ગીરના જંગલમાં સિંહોના ચાર માસના ‘વેકેશન’નો અંત આવી ગયો છે અને આજે પ્રવાસીઓ માટે જંગલ સફારીનું પહેલું પ્રવાસ શરૂ થયું છે. ગિરના જંગલમાં ચોમાસું અ...
સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા સાંસદ રાજેશ ચુડાસમાએ રેલ્વેમંત્રીને કરી રજૂઆત
સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ ઉચિત રજૂઆત કરી છે, જેનાથી સોમનાથ અને આસપાસના પર્યટન અને તિર્થસ્થળોને વધુ બળ ?...
જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના
વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને થોડા દિવસો પણ નથી થયા ત્યાં ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે વધુ એક બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક તંત્ર...