સુરતમાં વરસાદી કહેર : 24 કલાકમાં સરેરાશ 8 ઈંચ વરસાદ, 4,000થી વધુ લોકોનું સ્થળાંતર
સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટ અને સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. જિલ્લાના અનેક તાલુકામાં ભારે વરસ?...
નવસારીના વાંસદામાં આભ ફાટ્યું : 24 કલાકમાં 16 ઈંચથી વધુ વરસાદ, સ્ટેટ હાઇવે પર ફસાયેલા 35 લોકોનું રેસ્ક્યુ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન વાંસદા વિસ્તારમાં 16 ઈંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હોવા?...
તાપીમાં વરસાદનો કહેર : 110 માર્ગો બંધ, ઉકાઈ ડેમમાં 1.96 લાખ ક્યુસેક પાણીની આવક
તાપી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે અનેક તાલુકાઓમાં પાણી ભરાવા, નદીઓમાં ઘોડાપૂર, લો-લેવલ પુલો જળમગ્ન થવા અને ?...
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : 4 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, ગરૂડેશ્વરમાં 6 ઇંચ ખાબક્યો
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં માત્ર ચાર કલાકની અંદર 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ?...
ગુજરાતમાં વરસાદી સ્થિતીની સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી, આવતીકાલે સુરત અને વલસાડની મુલાકાતે
દક્ષિણ ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદે સુરત અને વલસાડ સહિતના વિસ્તારોમાં ગંભીર સ્થિતિ સર્જી છે. સુરત શહેરમાં વરસાદ બંધ થયા બાદ પણ અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યાં નથી. શહેરની મુખ્ય ખાડીઓમા?...
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
વલસાડ જિલ્લાના ઉમરગામ-સંજાણ વિસ્તાર અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં યુવતીઓને પ્રેમસંબંધમાં ફસાવીને વિદેશ લઈ જઈ ધર્માંતરણ અને નિકાહ કરાવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે જૈન સમાજ ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દક્ષિણ ગુજરાત પ્રાંતના 'સંઘ શિક્ષા વર્ગ'નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે થયો હતો. આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ સંઘ કાર્યનો વિસ્તા?...
સ્થાનિક ચૂંટણી પહેલાં ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ઉમરગામમાં 1500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે Aam Aadmi Party (AAP) ને મોટો આંચકો લાગ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર ઉમરગામ માં AAPના અંદાજે 1500થી વધુ કાર્યકર્તાઓ અને...
વલસાડના ધરમપુરમાં હિંદુ સગીરાનું અપહરણ, મુસ્લિમ યુવક સામે FIR
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં એક હિંદુ સગીરાના અપહરણનો ગંભીર મામલો સામે આવ્યો છે. ધરમપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં પીડિત પિતાએ એક મુસ્લિમ યુવક સામે તેમની નાબાલિક પુત્રીને લગ્નની લ...
ઉમરપાડા : લોકોના વિરોધ બાદ ગેરકાયદે ચર્ચ બાંધકામ રોકાયું, હિંદુ સંગઠનોની સક્રિયતાથી ગામ ધર્માંતરણથી બચ્યું
ગુજરાતના પૂર્વ પટ્ટા તથા દક્ષિણ ગુજરાતના ડાંગ–તાપી વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખ્રિસ્તી ધર્માંતરણ અને મંજુરી વિના ઊભા થનારા ચર્ચોના મુદ્દા ચર્ચામાં રહેતા આવ્યા છે. તાજેતરમાં સુર...