જનજાતિ ગૌરવના પ્રેરણાસ્રોત ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિએ આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિત મહાનુભાવોએ ગાંધીનગર ખાતે આપી ભાવભીની પુષ્પાંજલિ
દેશના આદિવાસી સમાજના ગૌરવ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી યોદ્ધા બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આજે બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
કુદરતી આફતનો સામનો કરવા સરકારનો મોટો નિર્ણય, અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રત્યક્ષ મુલાકાત લેવા મંત્રીઓ તૈનાત
ગુજરાત રાજ્યમાં થયેલા અણધાર્યા માવઠા (બિનમોસમી વરસાદ)થી ઊભી થયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે તાત્કાલિક અસરથી 'એક્શન મોડ' અપનાવ્યો છે. રાહત અને વ્યવસ્થાપનના કામોને ઝડપી બનાવવા માટ?...