મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : મહાયુતિ 224 બેઠકો સાથે પ્રચંડ જીત, ઉદ્ધવ સેના 10 પર સીમિત
મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક જીત નોંધાવી છે. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ રાજ્યની 286 નગર પરિષદો અને નગર પંચાયતોમાંથી 224 બેઠકો જીત...
‘ભગવાન રામ મુસ્લિમ હતા’- TMC નેતા મદન મિત્રાનું વિવાદાસ્પદ નિવેદન
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય મદન મિત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ ઉભો થયો છે. આ વીડિયોમાં મદન મિત્રા કહેતા સંભળાય છે કે “ભગવાન રામ મુસ્લિમ હતા, હિં?...
કોલકાતાની ઝૂંપડપટ્ટીમાં આગ : ભાજપનો TMC પર આરોપ, બાંગ્લાદેશી ઘૂસણખોરોને નવા દસ્તાવેજો અપાવવાનું કાવતરું
પશ્ચિમ બંગાળના કોલકાતાના ન્યૂ ટાઉન વિસ્તારમાં આવેલી ઘુની (Ghuni) ઝૂંપડપટ્ટીમાં 18 ડિસેમ્બરની સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અંદાજે 100થી વધુ ઝૂંપડાંઓ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા. આગ એટલી વિકર...
પૃથ્વીરાજ ચવ્હાણના વિવાદાસ્પદ નિવેદન પર બવાલ, ભાજપનો પ્રહાર : ‘સેનાનો અપમાન એ જ કોંગ્રેસની ઓળખ’
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ‘ઑપરેશન સિંદૂર’ને લઈને આપેલા નિવેદનોથી દેશની રાજનીતિમાં ભારે વિવાદ સર્જાયો છે. પુણેમાં યોજાયેલી એક પ્રેસ કો?...
‘લાલચ અને બળજબરીથી ધર્માંતરણ’ : નીતિન પટેલે કહ્યું- તેમનો એકમાત્ર ધ્યેય હિંદુઓને ઓછા કરવાનો
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે ધર્માંતરણના મુદ્દે કડક અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યા?...
ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ? કોણ છે નિતીન નબિન ?
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારમાં NDA સરકારમાં મંત્રી રહેલા નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને જેપી નડ્ડાના સ્થાને પાર્ટી નેતૃત્વમાં મહત્વપૂર્ણ જવાબદારી...
તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીનું દેવતાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન, ભાજપે માફીની માંગ કરી
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે, કારણ કે તેમણે કોંગ્રેસ પાર્ટીની આંતરિક બેઠક દરમિયાન હિંદુ ધર્મ અને તેના દેવતાઓ વિશે કરેલી ટિપ્પણીઓ ભારે વિરોધ?...
20 વર્ષ બાદ નીતિશ કુમારે છોડ્યું ગૃહ મંત્રાલય, સમ્રાટ ચૌધરીએ સંભાળી કમાન
બિહાર વિધાનસભા ચૂંટણી બાદ બનેલી નવી સરકારમાં નીતિશ કુમારે ફરી મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે, પરંતુ લગભગ બે દાયકાથી તેમની પાસે રહેલું ગૃહ મંત્રાલય આ વખતે ભાજપને સોંપવામાં આવ્યું છે. ભાજપની તર...
બિહારમાં ચિરાગ પાસવાન મોદીના ‘હનુમાન’ સાબિત થયા…!
વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના વલણોમાં, ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (આર) જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. ચિરાગ પાસવાનની પાર્ટી, જેણે NDA તરફથી 29 બેઠકો પર ચૂંટણી લડી હતી, તે 22 બેઠકો પર આગળ છે. ચિરા...
બિહારમાં ફરી ડબલ એન્જિન સરકાર, કોંગ્રેસના સૂપડા સાફ
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂરેપૂરી તેજીએ ચાલી રહી છે અને અત્યાર સુધીના વલણો સ્પષ્ટ કરી રહ્યા છે કે NDA આ વખતે પ્રચંડ બહુમતી સાથે સત્તા પર વાપસી કરી શકે છે. પ્રારંભિક તબક્કામાં જ NDAએ 200?...