બંગાળ કોલસા કૌભાંડ : તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા
પશ્ચિમ બંગાળના કરોડો રૂપિયાના કોલસા કૌભાંડ કેસમાં Enforcement Directorate (ED) દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સીએ જાણીતી રાજકીય સલાહકાર સંસ્થા Indian Political Action Committee (I-PAC) સાથે જોડાયેલા અનેક સ્?...
ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027ની શરૂઆત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વ-ગણતરી પૂર્ણ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 2027ની વસ્તી ગણતરી માટે પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી અને ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સેન્સસ પ્રક્રિયાનો શુભારંભ કર્યો. તેમણે આ અંગે માહિતી X પર પોસ્ટ કરીને ?...
પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા તણાવ : માલદા ખાતે મતદાર યાદી મુદ્દે હિંસક વિરોધ, 7 અધિકારીઓ 8 કલાક સુધી બંધક
પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા વાતાવરણ તંગ બનતું જાય છે. માલદા જિલ્લાના કાલિયાચક વિસ્તારમાં મતદાર યાદી સંબંધિત વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, જ્યાં ગુસ્સે ભરાયેલા ગ્રામિણ...
યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત
ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ભારત નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 2 એપ્રિલથી 30 જૂન, 2026 સુધી 40થી વધુ પેટ્રો?...
હનુમાન જયંતિ પર, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “ભગવાન હનુમાન ભક્તિ, શક્તિ અને અતૂટ સમર્પણનું અનોખું પ્રતીક”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિના પવિત્ર અવસરે ભગવાન હનુમાનને શ્રદ્ધાંજલિ અર્પી અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે પ્રાર્થના કરી કે મહાબલી હનુમાનજીના આશીર્વાદથી દરેક ભક્ત?...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેતી બેંક દ્વારા અકસ્માત વીમાના ચેકનું વિતરણ
ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ (ખેતી બેંક), અમદાવાદ દ્વારા મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખેડૂત ?...
1 એપ્રિલથી નવા નિયમો લાગુ : ગેસ, સેલરી, ટોલ અને રેલવેમાં મોટા બદલાવ
આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે સામાન્ય જનતાને અનેક મહત્વપૂર્ણ ફેરફારોનો સામનો કરવો પડશે. 1 એપ્રિલથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે, સાથે જ રેલવે ટિકિટ રિફંડ, ટોલ ટેક્સ, ઇનક...
લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’
દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું ...
ભગવાન મહાવીરના વિચારો હંમેશા માનવતા માટે માર્ગદર્શક પ્રકાશ રહેશે : પ્રધાનમંત્રી મોદી
જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીરની જન્મજયંતિના અવસરે મંગળવારે સમગ્ર દેશમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પવિત્ર દિવસે દેશના અનેક રાજકીય નેતાઓ?...
ભારતમાં 16મી વસ્તી ગણતરી 2026 : પહેલી વખત જાતિ આધારિત ડેટા એકત્રિત થશે, 30 લાખ કર્મચારીઓ જોડાશે
ભારતમાં આગામી 16મી વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશ્નર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું છે કે આ વખતે વસ્તી ગણતરીમાં લોકોની ...