PM મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખે વ્યૂહાત્મક ભાગીદારીની કરી જાહેરાત
ભારતની પાંચ દિવસીય મુલાકાતે આવેલા ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે 5 ઓગસ્ટે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યો...
વિદેશ મંત્રાલય બાદ સેનાએ પણ ટ્રમ્પને બતાવ્યો અરીસો, સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત વિરૂદ્ધના ટ્વીટ અને આરોપો વચ્ચે, ભારતીય સેનાના પૂર્વ કમાન્ડરે 5 ઓગસ્ટ, 1971ના અખબારનું કટિંગ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ટ્રમ્પને ઇતિહાસનો અરીસો બતાવ્ય?...
ટીમ ઈન્ડિયાએ 6 રને જીતી છેલ્લી મેચ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2-2થી ડ્રો રહી સિરીઝ
ઓવલના ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમે એક ઐતિહાસિક અને રોમાંચક જીત હાંસલ કરી છે, જેના દ્વારા તેણે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રોમાં સમાપ્ત કરી. આ જીત ખાસ એટલા માટે નોંધપાત્ર રહી કે આ પહેલું એ?...
માત્ર 2 કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોંચી જવાશે, જાણો બુલેટ ટ્રેન ક્યારે શરુ થશે
ભારતની પહેલી બુલેટ ટ્રેન સેવા હવે ટૂંક સમયમાં હકીકત બનવાની તૈયારીમાં છે. રવિવારે ગુજરાતના ભાવનગરમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વ?...
ટ્રમ્પની ટેરિફ નીતિ પર ભારતનો જવાબ: ‘આત્મનિર્ભર ભારતને ચિંતા કરવાની જરૂર નથી’
અમેરિકા દ્વારા 1 ઓગસ્ટથી ભારતમાંથી થતી આયાતો પર 25% ટેરિફ લાદવાના નિર્ણયને લઈને ભારત સરકારે તેનો પ્રતિસાદ ખૂબ જ સંયમ અને પરિપક્વતાપૂર્વક આપ્યો છે. સરકારી સૂત્રોએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ભ?...
ટ્રમ્પના 25% ટેરિફના એલાનથી ભારત-અમેરિકાનો વેપાર કેટલો બદલાશે, ઉદ્યોગો અને નિકાસ પર શું અસરો– સમજો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઑગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરીને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં ભારે તણાવ પેદા કર્યો છે. આ ટેરિફ લાદવાનું સ્પષ્ટ સંકેત છે કે ટ્રમ્પ ભાર?...
ટ્રમ્પની ટેરિફ ઘોષણા પર ભારતની પ્રતિક્રિયા: ‘દેશનાં હિતોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાશે’
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ પર 25% ટેરિફ અને 'દંડ' લાદવાની જાહેરાત કર્યા પછી કેન્દ્ર સરકારે પોતાની પહેલી પ્રતિક્રિયામાં કહ્યું કે, સરકાર આ પગલાની અસરોનો અભ્ય?...
શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં
શેરબજારમાં આજે ભારે મંદી જોવા મળી છે, જેના પાછળ મુખ્યત્વે ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ભારતવિરોધી જાહેરાત જવાબદાર રહી છે. ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાની પેનલ્ટી લાદવાના નિર્ણ?...
127 વર્ષ બાદ ભારત પરત લવાયા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો
127 વર્ષ બાદ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભારત પરત લાવવામાં આવ્યા છે, જે દેશની સાંસ્કૃતિક વારસાને લઈને એક ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જુલાઈ, બુધવારે આ મહત્વપૂર્ણ ઘટના?...
વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પાકિસ્તાન સાથે મેચ નહીં રમે ભારત
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ના સેમિફાઈનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ વિરૂદ્ધ રમવાનો ઈનકાર કરી દીધો છે. આ મેચ 1 ઓગસ્ટ, ગુરૂવારે રમાવાની હતી. ભારતીય ટીમે જણાવ્યું હતું કે, ...