AAPમાં આંતરિક સંઘર્ષ તેજ : રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને સીધો સવાલ, જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?
આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક મતભેદો હવે ખુલ્લા મેદાનમાં આવી ગયા છે. પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે મોરચો ખોલતા રાજકીય ગરમાવો વધ્યો છે. રાજ્યસભ?...
ઇન્કમ ટેક્સ વિભાગની નવી વેબસાઇટ લોન્ચ : ‘કર સાથી’ AI આસિસ્ટન્ટથી ટેક્સ ફાઇલિંગ થશે વધુ સરળ
કરદાતાઓને વધુ સુવિધા અને સરળતા આપવા માટે ઇન્કમ ટેક્સ વિભાગએ એક નવી, આધુનિક અને યુઝર-ફ્રેન્ડલી વેબસાઇટ લોન્ચ કરી છે. આ વેબસાઇટ સાથે AI આધારિત આસિસ્ટન્ટ ‘કર સાથી’ પણ રજૂ કરવામાં આવ્યો છે, જે ટેક?...
સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કર્યા 6 ભારતીય જહાજ : વિદેશ મંત્રાલય
પશ્ચિમ એશિયામાં વધતી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ભારત માટે એક રાહતભર્યો સમાચાર સામે આવ્યો છે. Ministry of External Affairs (MEA)એ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં LPG અને LNG જેવા મહત્વપૂર્ણ ઉત્પાદનો લઈ જઈ રહેલા 6 ભારતીય જ?...
બજેટ 2026-27માં મોટી જાહેરાત : 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ, ભારત બનશે ગ્લોબલ AVGC હબ
કેન્દ્રીય બજેટ 2026-27માં ભારતને વૈશ્વિક કન્ટેન્ટ હબ બનાવવાના વિઝન સાથે એક મહત્વાકાંક્ષી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ દેશભરની 15,000 માધ્યમિક શાળાઓ અને 500 કોલેજોમાં ‘કન્ટેન્ટ ક્રિએટર લ?...
જન વિશ્વાસ વિધેયક 2026 પસાર : નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી, ઈઝ ઓફ લિવિંગ અને બિઝનેસમાં મોટો સુધારો
ભારતની સંસદ દ્વારા ‘જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) વિધેયક, 2026’ પસાર કરવામાં આવતાં દેશમાં શાસન વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ સુધારો જોવા મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક પગલાને ...
નડિયાદ ખાતે શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં “શ્રી હનુમાન જન્મોત્સવ”ની ભક્તિપૂર્ણ ઉજવણી
નડિયાદ સ્થિત શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તા. 02-04-2026, ગુરુવારના રોજ “શ્રી હનુમાન જન્મોત્સવ” ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નાનાં-?...
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારતનો મોટો દાવો : ઈંધણ-ગેસ પૂરતો, નાગરિકોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ જેવી પરિસ્થિતિના પ્રભાવ વચ્ચે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણ અને ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ?...
લખનૌમાં ગેરકાયદેસર મસ્જિદ પર કાર્યવાહી, અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ બાદ બુલડોઝર ચાલ્યું
ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં બક્ષી કા તાલાબ (BKT) વિસ્તારમાં સરકારી જમીન પર બનેલી ગેરકાયદેસર મસ્જિદને બુધવારે મોડી રાત્રે બુલડોઝર વડે તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી અલ્હાબાદ હાઇકોર્ટન?...
વારાણસી ઇફ્તાર બોટ કેસ : વારાણસી સેશન્સ કોર્ટએ 14 આરોપીઓની જામીન અરજી ફગાવી
ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં બોટ પર ઇફ્તાર પાર્ટી અને માંસાહારી કચરો ફેંકવાના કેસમાં વારાણસી સેશન્સ કોર્ટએ 14 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. 1 એપ્રિલ 2026ના રોજ ચુકાદો આપતા જજ અલો?...
‘નાગરિક દેવો ભવ’ ગવર્નન્સનો મૂળ મંત્ર : નરેન્દ્ર મોદીનો કર્મયોગી સાધના સપ્તાહમાં સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘કર્મયોગી સાધના સપ્તાહ’ દરમિયાન દેશના શાસનતંત્રને વધુ સંવેદનશીલ અને નાગરિક-કેન્દ્રી બનાવવા માટે ‘નાગરિક દેવો ભવ’નો મૂળ મંત્ર આપ્યો છે. વીડિયો સંદેશ દ્વારા સ?...