કાકા સાથે રાજકારણનો પાઠ શીખ્યા બાદ, અજિત પવાર બન્યા હતા મહારાષ્ટ્રના રાજકારણના દાદા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવારનું બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. તેઓ જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવા ...
મહારાષ્ટ્રમાં મોટી વિમાન દુર્ઘટના, ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત 5 લોકોના મોત : DGCA
મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહ?...
ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાઈલટ સહિત 6 લોકો સવાર હતા
ઓડિશાના રાઉરકેલામાં એક મોટી વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જ્યાં ઈન્ડિયન વન એરનું 9 સીટર વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન રાઉરકેલાથી ભુવનેશ્વર જઈ રહ્યું હતું અને તેમાં કુલ 6 લોકો સવાર હતા, જ?...
રાજસ્થાનના ચુરુમાં વાયુ સેનાનું પ્લેન ક્રેશ, કાટમાળમાંથી બે મૃતદેહ મળ્યાના અહેવાલ
બુધવારે રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ તાલુકાના ભાનુડા ગામ નજીક ભારતીય વાયુસેનાનું એક જેગુઆર લડાકૂ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનું વાતાવર?...
અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બાદ હેલ્પલાઇન નંબર જાહેર ! આ નબંર પરથી મળશે જાણકારી
અમદાવાદમાં આજે મોટી વિમાન દુર્ઘટના બની છે. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માત અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયો હતો. મેઘાણીનગરમાં Air Indiaનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ ...