લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે યોજાશે ચતુર્વિધ કાર્યક્રમ
લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે ચતુર્વિધ કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને વિવિધ સન્માન, ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ...
સૈફુલ્લાહ બાવાના કબ્રસ્તાનમાં ઉમરેઠ પીએસઆઇ ની ઉપસ્થિતિમાં થયો વૃક્ષારોપણ કાર્યક્રમ
ઉમરેઠ ખાતે પીએસઆઇ પાવરા સાહેબનાં દિશાસૂચન મુબજ સૈફુલ્લાહ કબ્રસ્તાનમાં કબ્રસ્તાન નાં ટ્રસ્ટી અને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સ્વચ્છતા અને વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ થયો. આ કાર્યક્રમમાં ટ્?...