વડાપ્રધાનના 75મા જન્મદિવસે પાટણના સિદ્ધપુરમાં માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ
રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગ તથા ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી બનેલ આ સરોવર વડાપ્રધાનની માતા હીરાબાના નામે સમર્પિત છે. આ પ્રોજેક્ટથી 450 લાખ ઘનફૂટ પાણી સ?...
સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ભવ્ય સેમિનાર
સહકારી સંસ્થાઓના આગેવાનો, ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કરતા મંત્રીએ જણાવ્યું કે, “દેશની પ્રગતિમાં સહકાર અને સમૃદ્ધિનો મોટો હાથ રહેલો છે.” મંત્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૧માં વડાપ્રધાન નર?...
આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ જયાં ભવિષ્ય શાળાના દરવાજે પાંખ ફેલાવે છે
રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના રાજપુરા, કમલીવાડા તથા પાટણ તાલુકાના ખોડિયારપુરા ગામે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપ?...