નાશિક TCS BPO કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો : ધર્માંતરણ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા, કડક કાયદાની માંગ
મહારાષ્ટ્રના નાશિકમાં સ્થિત Tata Consultancy Services (TCS)ના BPO સેન્ટરમાં બનેલી જાતીય સતામણી અને ધાર્મિક રૂપાંતરણની ઘટના હવે દેશના સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચી છે. આ મામલે વરિષ્ઠ વકીલ અશ્વિની કુમાર ઉપાધ્ય?...
UAPA કેસમાં કાશ્મીરી અલગાવવાદી શબ્બીર અહમદ શાહને સુપ્રીમ કોર્ટથી જામીન
સુપ્રીમ કોર્ટએ ગુરુવારે UAPA હેઠળ નોંધાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં કાશ્મીરી અલગાવવાદી નેતા શબ્બીર અહમદ શાહને જામીન આપ્યા છે. શબ્બીર અહમદ શાહ પર આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્રિત કરવાનો તેમ?...
યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો, સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
મુસ્લિમ પર્સનલ લો હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એ દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાત પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે...
કોવિડ વેક્સિનની ગંભીર આડઅસર માટે વળતર નીતિ બનાવો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ
કોવિડ-19 રસીકરણ પછીની ગંભીર આડઅસરોને લઈને Supreme Court of Indiaએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે જે લોકો COVID-19 વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે, તેમને વળતર આપવા ...
NCERT પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ સામે CJIએ વાંધો ઉઠાવ્યો
શાળાઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરતી National Council of Educational Research and Training (NCERT) દ્વારા ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘કરપ્શન ઇન જ્યુડિશરી’ (ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર) વિષયક પ્રકરણ ઉમેરવામાં આવ્યું ?...
સબરીમાલા મુદ્દો ફરી સુપ્રીમ કોર્ટમાં, 9 જજોની બેન્ચ 7 એપ્રિલથી કરશે મહત્વપૂર્ણ સુનાવણી
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં ચર્ચિત સબરીમલા મંદિર પ્રવેશ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી રિવ્યૂ પિટિશન્સ પર 9 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ 7 એપ્રિલ 2026થી સુનાવણી શરૂ કર...