મુંબઈ બાંદ્રા ઈસ્ટમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન હિંસા, પોલીસ પર પથ્થરમારો – 10થી વધુની અટકાયત
મુંબઈના બાંદ્રા (પૂર્વ) વિસ્તારમાં રેલવે વિભાગની જમીન પરથી વર્ષોથી ચાલતા અતિક્રમણને દૂર કરવાની કાર્યવાહી દરમિયાન બુધવાર, 20 મેના રોજ હિંસક ઘટના સામે આવી હતી. પશ્ચિમ રેલવે દ્વારા ગરીબ નગર ઝૂં...
આસનસોલ-દુર્ગાપુરમાં લાઉડસ્પીકર મુદ્દે હિંસા : પોલીસ ચોકી પર પથ્થરમારો, હિંસા બાદ લાઠીચાર્જ-ટિયર ગેસ છોડવો પડ્યો
પશ્ચિમ બંગાળના આસનસોલ-દુર્ગાપુર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં 15 મે 2026ની રાત્રે અચાનક હિંસા ફાટી નીકળી હતી. લાઉડસ્પીકરના અવાજને નિયંત્રિત કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા જાગૃતિ અભિયાન ?...
સંભલ હિંસા કેસમાં મોટી કાર્યવાહી, માસ્ટરમાઇન્ડ શારિકની મિલકત જપ્ત કરવા કોર્ટે વૉરન્ટ આપ્યું
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બર 2024ના રોજ શાહી જામા મસ્જિદના કોર્ટના આદેશ પર ચાલી રહેલા સરવે દરમિયાન ભડકેલી હિંસા હજુ પણ રાજ્યની કાનૂન-વ્યવસ્થાના દૃષ્ટિકોણે ગંભીર મુદ્દો બની રહી છે. ...
શેખ હસીનાને ફાંસીના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં હિંસા – દેશભરમાં આગજની અને અફરાતફરી
બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ‘કંગારૂ કોર્ટે’ ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવતા દેશમાં વિનાશક હિંસા, અફરાતફરી અને રાજકીય તણાવ ફાટી નીકળ્યો છે. આ ચુકાદા બાદ રાતભર દેશભરમ?...
બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, ઠેર ઠેર બોમ્બ બ્લાસ્ટ
બાંગ્લાદેશમાં હાલ રાજકીય તણાવ ચરમસીમાએ છે, કારણ કે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધ ચાલી રહેલા ગંભીર આરોપોના કેસમાં અદાલત દ્વારા નિર્ણય આપવાની તૈયારી ચાલી રહી છે. હસીના પર હત્યા અને ષડયં...
બોટાદમાં મહાપંચાયતમાં થયેલી હિંસા મામલે AAP નેતાઓ સહિત 85 વિરુદ્ધ FIR, 65ની ધરપકડ, 50 વાહનો જપ્ત
બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પરવાનગી વિના યોજાયેલી ખેડૂતોની મહાપંચાયત દરમિયાન સર્જાયેલા હિંસક તોફાન પછી હવે પોલીસ અને પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ ...
નવરાત્રિમાં હિંસા બાદ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા
ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં નવરાત્રિના પવિત્ર ઉત્સવ દરમિયાન થયેલી હિંસા બાદ તંત્ર હવે સખત પગલાં લેતું દેખાઈ રહ્યું છે. 8 ઑક્ટોબરના રોજ ગરબા કાર્યક્રમ દરમિયાન થયેલી પથ્થરમાર અને તોડફોડ?...
મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ
ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલી હિંસા પછી જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને શાંતિ વ્યવસ્થા જાળવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, સત્તાવાળાઓએ સાવચ?...
સીએમ યોગી બરેલી હિંસા પર : “મૌલાના ભૂલી ગયા કે યુપીમાં શાસન કોનું છે, સાત પેઢીઓ રમખાણો કરવાનું ભૂલી જશે”
તાજેતરમાં ‘આઈ લવ મુહમ્મદ’ નામના બેનર સાથે દેશભરમાં પ્રદર્શનો યોજાયા છે, જે સાથે કેટલીક જગ્યાઓ પર હિંસા અને વિવાદના પ્રકરણો પણ સર્જાયા છે. આવી જ ઘટનાઓ બરેલીમાં સામે આવી, જ્યાં જુમ્માની નમાજ પ...
લદાખમાં પ્રદર્શનો પર કેન્દ્રએ લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- ‘સોનમ વાંગચુકના કારણે થઈ હિંસા’
લદાખમાં રાજ્યના દરજ્જો આપવા અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. મંગળવારે તણાવમય પરિસ્થિતિમાં ભ?...