વડોદરામાં અનોખો કેસ : મુસ્લિમ યુવક મોહમ્મદ સિરાજ હિન્દુ બની ‘હાર્દિક પટેલ’ બનવા માંગે છે, ધર્મ પરિવર્તન માટે અરજી
વડોદરામાં ધર્મ પરિવર્તનને લઈને એક અનોખો અને ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. મોહમ્મદ સિરાજ નામના એક યુવકે હિન્દુ ધર્મમાં પરત ફરવા માટે સત્તાવાર અરજી કરી છે. આ સાથે તે પોતાનું નામ બદલીને ‘હાર્દિ?...
સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવત જેતલપુર ધામ ખાતે દ્વિશતાબ્દી પાટોત્સવમાં સહભાગી થયા
એક સિનિયરને મળી ને એક જુનિયરને જેવી અનુભિત થાય છે તેવું આજ મારૂ મન છે. ધર્મની રક્ષા ધર્મ પાલન (આચરણ) થી આપણે જ કરવાની છે. આજની પરિસ્થિતીમાં સંપૂર્ણ વિશ્વને દિશા દેખાડવાનું કામ ભારત પાસે જ આવ?...
RSS પ્રમુખ મોહન ભાગવત બે દિવસીય ગુજરાત પ્રવાસે, વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો સાથે મુલાકાત
RSS સરસંઘચાલક Mohan Bhagwat બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. તેમના પ્રવાસ દરમિયાન તેમણે Vadtal Swaminarayan Temple ખાતે સંતો સાથે મુલાકાત કરી અને ધાર્મિક-સામાજિક મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું. હેડગેવાર ભવનમાં સ્નેહમિલ...
નડિયાદમાં ગૌવંશનું કપાયેલું ધડ મળ્યા બાબતે હિન્દુ ધર્મ સેના પ્રમુખ અને કાઉન્સિલર વચ્ચે બોલાચાલી ટોક ઓફ ધ ટાઉન બની
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમય થી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે હિન્દુ સંગઠનો માં રોષ વ્યાપી રહ્યો છે, ત્યારે નડિયાદ શહેરના...
નર્મદા : દોઢસોથી વધુ આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ છોડીને ફરી અપનાવ્યો હિન્દુ ધર્મ
ગુજરાતમાં ધર્મ પરિવર્તન સાથે જોડાયેલા મુદ્દાઓ વચ્ચે નર્મદા જિલ્લામાં ઘરવાપસીનો મહત્વપૂર્ણ બનાવ સામે આવ્યો છે. અહીં ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા દોઢસોથી વધુ આદિવાસી ફરી હિન્દુ ધર્મમાં પર?...
નવરાત્રિનો આજે છઠ્ઠો દિવસ, જાણો મા કાત્યાયનીની કથા અને મંત્ર
શારદીય નવરાત્રિનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને સમર્પિત છે, જે હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ભક્તો માતા કાત્યાયનીની વિશેષ પૂજા, અર્ઘ્ય અને ઉપવાસ કરીને તેમના આશીર્વાદ ...
આજે નવરાત્રિનો પહેલો દિવસ, જાણો માતા શૈલપુત્રીની કથા
હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને સમગ્ર દેશમાં આ તહેવાર ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. આજનો દિવસ નવરાત્રિનો પહેલો દિવસ છે, જે દેવી દુર્ગાના પ્રથ?...
૧૨ મી ઓક્ટોબર એ આણંદમાં થશે હિન્દુ ધર્મસભા
મુખ્ય વક્તા તરીકે હિન્દુ હૃદય સમ્રાટ એ. રાજા (તેલંગણાં) થી ખાસ ઉપસ્થિત રહેશે. હિન્દુ ધર્મસભા પહેલાં કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સ હિન્દુ ધર્મ સભામા મહત્વ ના મુદ્દા (1) ભારત દેશનો સનાતની હિન્દ?...
દરરોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાના છે અદભૂત ફાયદા, જાણો સાચી રીત
હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે શિવની વિધિ પૂર્વક પૂજા અર્ચના કરવાની ભગવાન શિવના આશીર્વાદ મળે છે. મંત્રોના જાપ કરવાથી અકાળ મૃત્યુનો ડર પણ દૂર થાય છે. ?...
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા સાંભળે છે. તેમણે ભાષણમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ત્...