click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જ્યાં ઉજવાય છે ‘રણોત્સવ’ કચ્છનું એ ધોરડો બન્યું ‘સર્વશ્રેષ્ટ પર્યટન ગામ’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જ્યાં ઉજવાય છે ‘રણોત્સવ’ કચ્છનું એ ધોરડો બન્યું ‘સર્વશ્રેષ્ટ પર્યટન ગામ’
Gujarat

જ્યાં ઉજવાય છે ‘રણોત્સવ’ કચ્છનું એ ધોરડો બન્યું ‘સર્વશ્રેષ્ટ પર્યટન ગામ’

ધોરડો એ કચ્છના સફેદ રણની નજીકમાં સ્થિત એક નાનકડું ગામ છે. માત્ર 600 લોકોની વસ્તી ધરાવતું આ ગામ શિયાળામાં વાર્ષિક રણ ઉત્સવનું આયોજન કરવા માટે જાણીતું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના દુર્ગમ વિસ્તારોના અંતરિયાળ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો હતો.

Last updated: 2023/10/20 at 3:52 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાતના સહુથી મોટા જિલ્લા કચ્છનું નાનકડું ધોરડો ગામ આજે વિશ્વમાં પોતાનો ડંકો વગાડી રહ્યું છે. પોતાની સંસ્કૃતિક વિવિધતા, લેન્ડસ્કેપ, સ્થાનિક મુલ્યો અને પરંપરાગત ખાણીપીણીથી કચ્છનું ધોરડો સર્વશ્રેષ્ટ પર્યટન ગામની સૂચિમાં સામેલ થયું છે. વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન એટલે કે UNWTO દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની સૂચિ 2023માં કુલ 54 ગામોના નામ છે જેમાંથી એક આપણા કચ્છનું ધોરડો પણ છે.

Contents
54 ગામોની પસંદગીમાં ધોરડો પણ સામેલઅહીં જ ઉજવાય છે વિશ્વ વિખ્યાત રણોત્સવકેવું છે ધોરડો

મળતી માહિતી અનુસાર માત્ર 600 લોકોની વસ્તી ધરાવતું કચ્છનું ધોરડો ‘સર્વશ્રેષ્ટ પર્યટન ગામ’ની સૂચિમાં સામેલ થવા પર ભારતીય પર્યટન મંત્રાલયે આ વિશે માહિતી આપી હતી. મંત્રાલયના આધિકારિક X પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, “પર્યટન મંત્રાલયે એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ગુજરાતના ધોરડોને UNWTO દ્વારા ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. આ પ્રશંસા લાંબાગાળાના અને જવાબદાર પર્યટનમાં ગામના અનુકરણીય યોગદાનને પ્રતિબિંબિત કરે છે.”

Ministry of Tourism is pleased to announce that Dhordo in Gujarat has been honoured as the "Best Tourism Village" by the @UNWTO. This accolade reflects the village's exemplary contribution to sustainable and responsible tourism. #Dhordo #UNWTO #SustainableTourism https://t.co/jnYXwRi8Na

— Ministry of Tourism (@tourismgoi) October 19, 2023

54 ગામોની પસંદગીમાં ધોરડો પણ સામેલ

ઉલ્લેખનીય છે કે UNWTO દ્વારા એક જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 2021માં શરૂ કરાયેલી આ પહેલ UNWTOના ગ્રામીણ વિકાસ પ્રવાસન કાર્યક્રમનો એક ભાગ છે. કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમાવેશને પ્રોત્સાહન આપવા, વસ્તીમાં ઘટાડા સામે લડવા, એડવાન્સ ઇનોવેશન અને પર્યટન દ્વારા મૂલ્ય સાંકળ એકીકરણ અને ટકાઉ પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરવા માટે કામ કરે છે. મેડ્રિડ સ્થિત સંસ્થાએ જણાવ્યું હતું કે એવોર્ડની ત્રીજી આવૃત્તિમાં લગભગ 260 અરજીઓમાંથી તમામ પ્રદેશોમાંથી 54 ગામોની પસંદગી કરવામાં આવી છે.”

અહીં જ ઉજવાય છે વિશ્વ વિખ્યાત રણોત્સવ

બીજી તરફ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પસંદ કરવામાં આવતા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પણ પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને પૂછ્યું કે, “તમે ધોરડોની તમારી ટ્રીપ ક્યારે બુક કરી રહ્યા છો? ગુજરાતના કચ્છના આ ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો ટેગ મળ્યો છે. અહીં ટેન્ટ સિટી ખાતે આ વર્ષે 10મી નવેમ્બરથી શરૂ થતા રણ ઉત્સવના વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવનો અનુભવ કરવાની તક ચૂકશો નહીં.”

When are you booking your trip to Dhordo?

This village in Kutch, Gujarat has been honoured with the "Best Tourism Village" tag by @UNWTO.

Don't miss the opportunity to experience the annual cultural extravaganza of the Rann Utsav at the tent city here that begins on November… pic.twitter.com/VObsp94wbt

— Piyush Goyal (@PiyushGoyal) October 20, 2023

કેવું છે ધોરડો

નોંધનીય છે કે ધોરડો એ કચ્છના સફેદ રણની નજીકમાં સ્થિત એક નાનકડું ગામ છે. માત્ર 600 લોકોની વસ્તી ધરાવતું આ ગામ શિયાળામાં વાર્ષિક રણ ઉત્સવનું આયોજન કરવા માટે જાણીતું છે. તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના દુર્ગમ વિસ્તારોના અંતરિયાળ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કચ્છના દુર્ગમ ગણાતા સફેદ રણને પર્યટનના મોટા અવસરમાં ફેરવી નાંખ્યું અને દર શિયાળાની ઋતુમાં અહીં કચ્છ રણોત્સવ કરવાની શરૂઆત થઇ. શરૂઆતમાં નરેન્દ્ર મોદી પોતે જ આ સ્થળની મુલાકાત લેતા ત્યાં તૈયાર કરવામાં આવતા ટેન્ટ સીટી, કાળા ડુંગર પર આવેલા દત્ત મંદિર તેમજ સ્થાનિક સ્થળોની મુલાકાત લેતા અને તે જગ્યાઓને પ્રમોટ કરતા હતા.

એક સમયે સાવ દુર્જન એવા આ સ્થળો આજે આ વિશ્વભરમાં ખ્યાતી પામ્યા છે. કચ્છ રણોત્સવમાં દેશ-વિદેશથી પર્યટકો આવે છે, અહીં ટેન્ટ સિટીમાં રોકાય છે, આસપાસના સ્થળોએ ફરે છે. પર્યટન ઉભું કરવાના પ્રયત્નએ અહીં વસતા લોકોની જીવનશૈલી બદલી નાંખી છે. લોકો માટે નવા રોજગારના અવસરો ઉભા થયા અને સાથે-સાથે સ્થાનિક ગ્રામીણ વિકાસ પણ વધી રહ્યો છે.

 

 

 

You Might Also Like

આવકવેરા રિટર્ન ફાઇલ કરવાના ઘણા ફાયદા છે: ITR ફાઇલ કરવું બન્યું સરળ, જાણો ફોર્મ કેવી રીતે ભરવું

દક્ષિણ ગુજરાતના સ્વયંસેવકો માટે આમોદ માં સંપ શિક્ષા વર્ગ નું શુભારંભ

સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે – પૂ.સ્વામી બ્રહ્માનંદસાગરજી

મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ

ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા

TAGGED: @india, Best Tourism Village, gujarat, kutch, Narendra Modi, Piyush Goyal, Ranotsav, Union Commerce Minister, UNWTO, White desert of Kutch

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 20, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article CBIએ 11 રાજ્યોમાં 76 સ્થળો પર દરોડા પાડ્યા, સાયબર ક્રાઇમ પર કડક કાર્યવાહી
Next Article અયોધ્યામાં બની રહ્યું છે પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર, નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

આવકવેરા રિટર્ન ફાઇલ કરવાના ઘણા ફાયદા છે: ITR ફાઇલ કરવું બન્યું સરળ, જાણો ફોર્મ કેવી રીતે ભરવું
Gujarat મે 17, 2025
દક્ષિણ ગુજરાતના સ્વયંસેવકો માટે આમોદ માં સંપ શિક્ષા વર્ગ નું શુભારંભ
Gujarat મે 17, 2025
સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે – પૂ.સ્વામી બ્રહ્માનંદસાગરજી
Gujarat મે 17, 2025
મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?