click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ચૂંટણી પરિણામ બાદ યોગી આદિત્યનાથ દિલ્હી મુલાકાતે, ઉત્તરપ્રદેશમાં ‘જનતા દર્શન’ કાર્યક્રમનો પુનઃઆરંભ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ચૂંટણી પરિણામ બાદ યોગી આદિત્યનાથ દિલ્હી મુલાકાતે, ઉત્તરપ્રદેશમાં ‘જનતા દર્શન’ કાર્યક્રમનો પુનઃઆરંભ
Gujarat

ચૂંટણી પરિણામ બાદ યોગી આદિત્યનાથ દિલ્હી મુલાકાતે, ઉત્તરપ્રદેશમાં ‘જનતા દર્શન’ કાર્યક્રમનો પુનઃઆરંભ

લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પરિણામો બાદ સદીય બોર્ડની બેઠકમાં યોગી આદિત્યનાથને દિલ્હી બોલાવવામાં આવ્યા.

Last updated: 2024/06/06 at 5:43 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તેણે રાજ્યમાં 29 બેઠકો ગુમાવી છે અને માત્ર 33 જીતી છે, જ્યારે 2019ની સામાન્ય ચૂંટણીમાં તેણે 62 બેઠકો જીતી હતી. આ પરિણામોને લઈને સવાલો ઉઠી રહ્યા છે અને ભાજપમાં મંથનનો સમય ચાલી રહ્યો છે. આ દરમિયાન પાર્ટીએ દિલ્હીમાં સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે. આ બેઠક પહેલા ખાસ કરીને યુપીને લઈને એક બેઠક યોજાશે. આ બેઠક માટે યુપીના સીએમ યોગી આદિત્યનાથને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ તેમની સાથે રહેશે. પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પણ દિલ્હી પહોંચશે.

આ બેઠકમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના નબળા પ્રદર્શન પર ચર્ચા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે યુપીની બેઠક બાદ બીજેપીના સંસદીય દળની બેઠક પણ થશે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને નેતા તરીકે પસંદ કરવામાં આવશે . અહીં પણ ચૂંટણી પરિણામો પર મંથન થઈ શકે છે. સંસદીય દળની બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. આ બેઠકમાં ભાજપના તમામ સાંસદો હાજર રહેશે. વાસ્તવમાં ભાજપને ધારણા કરતા ઓછી બેઠકો મળ્યા બાદ મંથનનો તબક્કો ચાલી રહ્યો છે. એક તરફ દિલ્હીમાં ટોચના નેતાઓની બેઠકો ચાલી રહી છે તો બીજી તરફ રાજ્યોમાં પણ જોરદાર ગતિવિધિ ચાલી રહી છે.

‘જનતા દર્શન’ કાર્યક્રમનો પુનઃઆરંભ

લોકસભાની ચૂંટણીને કારણે રાજ્યમાં લાગુ થયેલી આચારસંહિતાને કારણે છેલ્લા બે મહિનાથી બંધ કરાયેલો ‘જનતા દર્શન’ કાર્યક્રમ ફરી ગુરુવારથી શરૂ થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી લોકોની વચ્ચે જશે અને તેમની સમસ્યાઓ સાંભળશે અને અધિકારીઓને તેના નિરાકરણ માટે તાત્કાલિક નિર્દેશ પણ આપશે.

આચારસંહિતા પહેલા, મુખ્યમંત્રી તેમના સત્તાવાર નિવાસસ્થાન, 5 કાલિકાસ માર્ગ પર જનતા દર્શન કાર્યક્રમ દરમિયાન લગભગ દરરોજ સામાન્ય લોકોને મળતા હતા. આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાંથી લોકો મુખ્યમંત્રીને મળી રહ્યા છે અને તેમની વિવિધ સમસ્યાઓ વિશે તેમને માહિતગાર કરી રહ્યાં છે. મુખ્યમંત્રી પાસે આવતી મોટાભાગની સમસ્યાઓ જમીન સંબંધિત વિવાદો અને આરોગ્ય સંબંધિત ખર્ચની અરજીઓ છે. આ ઉપરાંત લોકો પારિવારિક વિવાદો અને પોલીસ સ્ટેશન અને તાલુકાને લગતી બાબતોમાં પણ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને ફરિચાદ કરતા હોય છે. ગુરૂવારે ફરીથી જાહેર દર્શનની પ્રક્રિયા શરૂ થશે.

You Might Also Like

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા

ભારતની એર ડિફેન્સને મજબૂત કરવામાં ISROનો સૌથી મોટો રોલ, એ કઇ રીતે?

‘આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ…’, આવનારી તારીખ 18મેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ

મુંબઈ એરપોર્ટ પર હવે આ કંપની સંભાળશે ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ, તુર્કીની કંપની સાથે કરાર તોડ્યા બાદ લીધો આ નિર્ણય

હવે અમેરિકાથી રૂપિયા મોકલવા મોંઘા પડશે! ટ્રમ્પનો આ નિર્ણય ભારતીયોને પડી શકે છે ભારે

TAGGED: 'Janata Darshan', adityanath yogi, Delhi, election results, pm modi, uttar pradesh

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 6, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article Canada PM Justin Trudeauએ Modiને આપ્યા અભિનંદન, પણ લોકોએ આ વાતે કર્યા ટ્રોલ
Next Article સાંસદ બન્યા બાદ કંગના રનૌતને કોણે માર્યો થપ્પડ?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા
Gujarat મે 17, 2025
ભારતની એર ડિફેન્સને મજબૂત કરવામાં ISROનો સૌથી મોટો રોલ, એ કઇ રીતે?
Gujarat મે 17, 2025
‘આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ…’, આવનારી તારીખ 18મેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ
Gujarat મે 17, 2025
મુંબઈ એરપોર્ટ પર હવે આ કંપની સંભાળશે ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ, તુર્કીની કંપની સાથે કરાર તોડ્યા બાદ લીધો આ નિર્ણય
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?