click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અયોધ્યામાં સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અન્નક્ષેત્ર શબરી ભંડારાનું આયોજન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અયોધ્યામાં સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અન્નક્ષેત્ર શબરી ભંડારાનું આયોજન
Gujarat

અયોધ્યામાં સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અન્નક્ષેત્ર શબરી ભંડારાનું આયોજન

આચાર્યજી અને મહંત વિજયબાપુના આશીર્વાદ સાથે 15મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ સુધી ભંડારાનો પ્રારંભ થયો છે

Last updated: 2024/02/19 at 3:05 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વિશ્વ પ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ સંસ્થાન દ્વારા અયોધ્યા રામચૌરહ – જન્મભૂમિ કાર્યશાળાની સામે અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો પ્રારંભ થયો છે. આચાર્યજી અને મહંત વિજયબાપુના આશીર્વાદ સાથે 15મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ સુધી ભંડારાનો પ્રારંભ થયો છે. સેવાથી લાભાન્વિક યાત્રાળુઓ આશીર્વાદ આપીને સંતો અને ભક્તોને બિરદાવ્યા હતા અને સાત્વિક ભોજનનો પ્રસાદ આપવાનો સંસ્થાનો પ્રયાસની સરાહના કરી છે.

સંસ્થાના અધ્યક્ષ દેવપ્રકાશ સ્વામી – મહંત શ્રી સંતવલ્લભદાસ સ્વામી, ગુજરાતમાંથી અગ્રણી સંતો શ્રીનૌતમપ્રકાશ સ્વામીજી અને શ્યામવલ્લભ સ્વામી , પ્રેમ સ્વામી કાશી – અખિલેશ સ્વામી – પંકજ ભગત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વડતાલ સંસ્થા 200 વર્ષથી વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનું મુખ્ય કાર્ય કરી રહી છે. આ સંપ્રદાયમાં 4000 થી વધુ સંસ્કાર મંદિરો છે. 200 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં સેવા માટે પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યવસ્થા કૌશલ્ય અયોધ્યાના ભંડારામાં દેખાય છે. સંપ્રદાયના સ્વામી પ્રેમસ્વરૂપદાસજી 100 થી વધુ સેવકોની ટીમ સાથે વડતાલ વતી રામ સેવકોની સેવામાં રોકાયેલા છે.

આ સેવા કાર્યમાં તરુણ ચુગ મહામંત્રી ભાજપ, શૈલેન્દ્રસિંહ, મોન્ટી – રાષ્ટ્રીય કાર્યાલય ભાજપ દિલ્હી.
મિથિલેશ ત્રિપાઠી -સંયોજક, શબરી ભંડારા
રણજીત દુબે- ભંડારા પ્રમુખ (જિલ્લા સંયોજક ભાજપ)
અંકિત ત્રિપાઠી- કાઉન્સિલર: દરરોજ પાંચ હજારથી વધુ ભક્તો સવાર, બપોર અને સાંજે ભોજનનો પ્રસાદ ગ્રહણ કરે છે.
ગુજરાતની જાણીતી સંસ્થા આપા ગીગા આશ્રમ સતાધારના મહંત વિજયબાપુની સેવાને બિરદાવવામાં આવી રહી છે. સતાધાર આશ્રમ દ્વારા 5મી માર્ચથી 15મી માર્ચ સુધી અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવનાર છે.

ડો. સંતસ્વામીએ જણાવ્યુ હતુ કે ત્રણ સમય તાજુ ભોજન પ્રસાદ મળે છે. દાળ ભાત શાક રોટલી, મીઠાઈ ફરસાણ સાથે સાત્વિક ભોજન આપે છે.
તમામ દર્શનાર્થીઓને વિનંતી છે કે તેઓ આ અન્નક્ષેત્રમાં પધારે અને અમને સેવા કરવાની તક આપે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Annakshetra Shabari, Ayodhya, Bhandara organized by Swaminarayan Temple, Kheda, kheda collector, kheda news, Swaminarayan Temple, Vadtal and Satadhar

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 19, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એલોન મસ્કની મદદથી ટાટા અંતરિક્ષમાં મોકલશે ‘જાસૂસ’ ! ચીન પર રાખશે નજર
Next Article શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દિલ્હી મેટ્રોમાં બેસી પીતમપુરામાં વિવેકાનંદ ઈન્સ્ટિટ્યૂટ પહોંચ્યાં

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?