click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આજથી અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો ઓનલાઇન એપ્લાય
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આજથી અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો ઓનલાઇન એપ્લાય
Gujarat

આજથી અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો ઓનલાઇન એપ્લાય

અમરનાથ યાત્રા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. અમરનાથ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રજીસ્ટ્રેશન 14 એપ્રિલ 2025 થી શરૂ થઈ ગયા છે. ત્યારે ચાલો આજે જાણીએ કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવી શકશો.

Last updated: 2025/04/14 at 4:24 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમરનાથ યાત્રા દર વર્ષે ઉનાળામાં થાય છે અને તેનો ઇતિહાસ ઘણો જૂનો છે. માન્યતા અનુસાર, ભગવાન શિવે દેવી પાર્વતીને અમર કથા સંભળાવી હતી, એ જ અમરનાથ ગુફામાં આ યાત્રા થાય છે. આ યાત્રા ધાર્મિક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સરકાર દર વર્ષે આ યાત્રા માટે રજીસ્ટ્રેશન ખોલે છે, જેમાં ઘણા ભક્તો ભાગ લે છે. એવામાં સરકારે 14 એપ્રિલથી વર્ષ 2025 ની અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે.

Contents
અમરનાથ યાત્રા માટે આ રીતે થશે અરજીઅમરનાથ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રજીસ્ટ્રેશન 14 એપ્રિલ 2025 થી શરૂ થઈ ગયા છે. અમરનાથ યાત્રામાં ભાગ લેવા માટે, તમારે તેની સત્તાવાર વેબસાઇટ www.jksasb.nic.in પર જવું પડશે. આ પછી રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશો. આ માટે, તમારે પાસપોર્ટ સાઇઝના ફોટો સાથેનું આઈડી પ્રૂફ, જેમ કે આધાર, વોટર ID અથવા પાસપોર્ટ વગેરેની જરૂર પડશે. આ ઉપરાંત, શ્રાઇન બોર્ડ દ્વારા માન્ય ડૉક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ બનાવવું જરૂરી છે. આ ઉપરાંત, રજીસ્ટ્રેશન ફી તરીકે 150 રૂપિયા પણ જમા કરાવવા પડશે. જોકે, રજીસ્ટ્રેશન ફીમાં ફેરફાર થઈ શકે છે. એકવાર તમે ફોર્મ ભરી લેશો, પછી તમને ટ્રાવેલ પરમિટની સોફ્ટ કોપી મળશે જે તમારે પ્રિન્ટ કરીને યાત્રા દરમિયાન તમારી સાથે રાખી જરૂરી છે.જો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માંગતા નથી, તો સરકાર તમને ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ પૂરી પાડે છે. આ માટે બેંકમાંથી યાત્રાનું ફોર્મ મેળવવું પડશે. જે પંજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, યસ બેંક અને એસબીઆઈ બેંકની બ્રાંચમાંથી સરળતાથી મેળવી શકાય છે. ત્યાં તમે તમારું મેડિકલ સર્ટિફિકેટ બતાવીને ફોર્મ ભરી શકો છો અને ટ્રાવેલ પરમિટ મેળવી શકો છો. મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે, તમને SASB વેબસાઇટ પર અધિકૃત ડોકટરો અને હોસ્પિટલોનું લિસ્ટ મળી જશે. જણાવી દઈએ કે કોઈપણ પ્રાઇવેટ ડૉક્ટરનું સર્ટિફિકેટ માન્ય રહેશે નહીં.

આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ વખતે, ભક્તોને પૂરા 39 દિવસ સુધી બાબા બર્ફાનીના દર્શન કરવાનો મોકો મળશે. જો તમે પણ આ યાત્રા કરવા જવાનું વિચારી રહ્યા છો, તો રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. આ માટે રજીસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરાવી શકાય છે. દેશભરમાં 533 બેંક શાખાઓ પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. આ માટે આધાર કાર્ડ અને મેડિકલ સર્ટિફિકેટની જરૂર પડે છે. આ વખતે, સરકાર યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા જઈ રહી છે, જેથી યાત્રા આરામદાયક બની શકે. સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.

અમરનાથ યાત્રા માટે આ રીતે થશે અરજી

અમરનાથ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રજીસ્ટ્રેશન 14 એપ્રિલ 2025 થી શરૂ થઈ ગયા છે. અમરનાથ યાત્રામાં ભાગ લેવા માટે, તમારે તેની સત્તાવાર વેબસાઇટ www.jksasb.nic.in પર જવું પડશે. આ પછી રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશો. આ માટે, તમારે પાસપોર્ટ સાઇઝના ફોટો સાથેનું આઈડી પ્રૂફ, જેમ કે આધાર, વોટર ID અથવા પાસપોર્ટ વગેરેની જરૂર પડશે. આ ઉપરાંત, શ્રાઇન બોર્ડ દ્વારા માન્ય ડૉક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ બનાવવું જરૂરી છે. આ ઉપરાંત, રજીસ્ટ્રેશન ફી તરીકે 150 રૂપિયા પણ જમા કરાવવા પડશે. જોકે, રજીસ્ટ્રેશન ફીમાં ફેરફાર થઈ શકે છે. એકવાર તમે ફોર્મ ભરી લેશો, પછી તમને ટ્રાવેલ પરમિટની સોફ્ટ કોપી મળશે જે તમારે પ્રિન્ટ કરીને યાત્રા દરમિયાન તમારી સાથે રાખી જરૂરી છે.

જો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માંગતા નથી, તો સરકાર તમને ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ પૂરી પાડે છે. આ માટે બેંકમાંથી યાત્રાનું ફોર્મ મેળવવું પડશે. જે પંજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, યસ બેંક અને એસબીઆઈ બેંકની બ્રાંચમાંથી સરળતાથી મેળવી શકાય છે. ત્યાં તમે તમારું મેડિકલ સર્ટિફિકેટ બતાવીને ફોર્મ ભરી શકો છો અને ટ્રાવેલ પરમિટ મેળવી શકો છો. મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે, તમને SASB વેબસાઇટ પર અધિકૃત ડોકટરો અને હોસ્પિટલોનું લિસ્ટ મળી જશે. જણાવી દઈએ કે કોઈપણ પ્રાઇવેટ ડૉક્ટરનું સર્ટિફિકેટ માન્ય રહેશે નહીં.

You Might Also Like

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર

અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન

વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા

TAGGED: Amarnath Yatra, Amarnath Yatra 2025, Amarnath Yatra news, Amarnath Yatra Registration, Amarnath Yatra starts today, gujarti news, oneindia, topnews, અમરનાથ યાત્રા, ઑફલાઇન અરજી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 14, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમેરિકામાં પ્રથમ હિન્દુ સ્મશાનગૃહ શિકાગોમાં બનાવવામાં આવી રહ્યું છે.
Next Article ભડિયાદ ગામમાં ભાગવત કથામાં ઉત્સાહ સાથે ઉજવાયો કૃષ્ણ જન્મ પ્રસંગ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ
Gujarat મે 9, 2025
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર
Gujarat મે 9, 2025
અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન
Gujarat મે 9, 2025
વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ
Bhavnagar Gujarat મે 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?