રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં વિશ્વાનંદ માતાજી
ભારત વર્ષનાં સનાતન સ્થાન રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ શાસ્ત્ર અને સંસ્કૃતિ મહિમા સાથે સમાજની કથા વર્ણવી રહ્યાં છે. વિશ્?...
નવસારીમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો
રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેમાંથી હવે નવસારી પણ બાકી રહ્યું નથી. નવસારીમાં વહેલી સવારે વીજના કડાકા અને ભારે પવનને કારણે વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વરસાદને કાર?...
માંડવી નગરમાં એક આદિવાસી વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને ડો.અંકિત ચૌધરી દ્વારા ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ
થોડા દિવસો પછી મહિલાનો પતિ વધુ બીમાર થઈ જતા બારડોલી બતાવવા લઈ ગયા હતા અને થોડા દિવસ પછી એમનું મૃત્યુ થઈ ગયું હતું થોડા દિવસ પછી મહિલાએ ડોક્ટર અંકિત ચૌધરી નો સંપર્ક કરીને જાણવાનો પ્રયાસ કર્ય...
નવસારીમાં રેલવે ફૂટ બ્રિજ તોડવાને લઈને આગામી 26 અને 27 બ્લોક કરાશે
નવસારી રેલવે સ્ટેશને જુના ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરી તથા વલસાડ અને અતુલની વચ્ચે નવા બની રહેલ બ્રિજ પર ગર્ડર મૂકવાની કામગીરીને લઈને તા.26 અને 27ના રોજ બે કલાક માટે બ્લોકનો નિર્ણય લેવામાં આ?...
પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય
પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો પર સંપૂર્ણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. તણાવ વચ્ચે ભારતે પોતાના એરસ?...
‘દરેક દેશને પોતાની રક્ષા કરવાનો અધિકાર’, આતંકવાદ મુદ્દે ભારતને વધુ એક દેશનું સમર્થન
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીને જર્મની તરફથી મજબૂત સમર્થન મળ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં જર્મનીના પ્રવાસે છે. આ દરમિયાન, તેમણે જર્મન વિદેશ મં?...
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામમાં ૨૦૫ રૂમનું અતિથિગૃહનું ભૂમિપૂજન યોજાયું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામમાં શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, એકાદશીના પવિત્ર દિવસે અતિથિ ભૂવનના વિસ્તરણનું કામ હાથ ધરવામા આવ્યું. લાખો...
ભારત સહિત કોઈ પણ દેશમાં આઇફોન બનાવ્યા તો 25 ટકા ટેરિફ: એપલને ટ્રમ્પની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એપલના ફાઉન્ડર ટીમ કૂકને ચેતવણી આપી છે. તેમણે અમેરિકા સિવાય અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કરવા પર 25 ટકા ...
ભારતમાં હવે આતંકી હુમલો કરાવ્યો તો પાકિસ્તાનનો નાક-નકશો ફરી જશે- એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકર નેધરલેન્ડની ત્રણ દિવસની મુલાકાતે છે. જ્યાં તેમણે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન પોતાની ?...
કેનેડામાં ભણવા ગયા હોય કે નોકરી કરવા, સરકાર આપે છે પાંચ બેનિફિટ, હજારો ડોલરનો ફાયદો
કેનેડામાં ભણવા ગયા હોય કે નોકરી કરવા ગયા હોય સરકાર દ્વારા ઘણા ફાયદા અને બેનિફિટ્સ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સને મદદ કરે છે. જો તમે પણ કેનેડા જવા માંગતા હોવ તો આ લાભ?...