પ્રભુ રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રભાવ એ કરુણા છે
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ પ્રભુ રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રભાવ એ કરુણા છે તેમ મહિમા ગાયો. ગોહિલવાડના પાલિતાણા પાસે કૈલા...
Surat: AAPના ₹1.25 કરોડના હવાલા કાંડનો પર્દાફાશ, ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો તેજ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા હવાલા કાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાંચ અને ઉમરા પોલીસની તપાસમાં ખુલ્યું છે કે છેલ્લા 5-6 ...
નર્મદામાં ભાજપાનો જંગી પ્રચાર: ભદામ અને ખડગદામાં જગદીશભાઈ વિશ્વકર્માની જાહેરસભા, વિકાસ મુદ્દે ભાર
નર્મદા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લામાં ભાજપાના પ્રચાર અભિયાનને તેજ ગતિ મળી છે. નાંદોદ તાલુકાના ભદામ તેમજ ગરુડેશ્વર તાલુકાના ખડગદા ખાતે યોજાયેલી ભવ્ય જાહેર...
અમદાવાદમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો સ્ટંટ: સીજી રોડ પર નકલી અકસ્માત સર્જી ટ્રાફિક જામ, પોલીસની કાર્યવાહી
અમદાવાદ શહેરમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થવા માટે ઇન્ફ્લુએન્સર દ્વારા કરવામાં આવતા ખતરનાક સ્ટંટનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવરંગપુરા વિસ્તારના સીજી રોડ પર એક ઇન્ફ્લુએન્સરે બ્રાંડ પ્રમો...
સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્વેષ કરે તેનો સંગ ન કરવો – મોરારિબાપુ
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા 'માનસ શિવ સંકલ્પ' પ્રારંભ કરાવતાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ વંદના ગાન સાથે કહ્યું કે, સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્...
Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
અમદાવાદ જિલ્લાના Dhandhuka શહેરમાં એક યુવકની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટનાને પગલે બે સમુદાયોના લોકો સામસામે આવી જતા પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ હતી. જોકે, પોલ...
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. તેમજ, રૂદણ જિલ્લ?...
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
નડિયાદમાં ડભાણ રોડ સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબ...
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
જાણીતા અભિનેતા પ્રકાશ રાજ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણ અંગે કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે ...
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
ઝારખંડમાં બળવાખોરી સામે ચાલી રહેલા અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ઝારખંડના ચતરા અને હજારીબાગ જિલ્લાની સરહદ પર સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા છે. ?...