અમેરિકા એકલું નહોતું, ઘણાં દેશોએ વાત કરી, સંઘર્ષ વિરામના ટ્રમ્પના દાવા અંગે જયશંકરનો જવાબ
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે, ભારત અને પાકિસ્તાને સીધી વાત કરી સંઘર્ષ વિરામ પર સંમતિ વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, બીજા ઘણાં દેશ છે જે ઓપરેશન સિંદૂર દરમિયાન ભ?...
વાલોડ નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું..
ભારતીય સેના એ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાનું જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.. તિરંગા યાત્રામાં ભારત દેશમાં સેવા આ...
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો જોતાં સરકાર થઈ એલર્ટ, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો તંત્રને ‘સજાગ’ આદેશ
ગુજરાત પર વાવાઝોડાના ખતરાને લઈને રાજ્ય સરકાર એલર્ટ બની છે. વાસ્તવમાં હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરી છે. આ તરફ હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ?...
22 મિનિટમાં 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું: બિકાનેરમાં PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરમાં આતંકવાદ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. વડાપ્રધાને કહ્યું કે, આપણી સરકારે સેનાને ખુલ્લી છૂટ આપી હતી. ત્રણેય પાંખની સેનાએ એવો ચક્રવ્યૂહ રચ્યો કે, પાકિ?...
‘ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય…’ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલોકન
કેરળના RSS નેતા શ્રીનિવાસનની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે PFI સભ્યને જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે ટિપ્પણી કરી છે કે 'તમે કોઈને પણ વિચારધારાના આધારે જેલમાં નાખી શકો નહી'. કેરળના RSS નેતાની હત્યાના ...
બિકાનેરમાં PM મોદીની જાહેર સભા,કહ્યું- આતંકવાદ સામે ભારતનો બુલંદ અવાજ
ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર બિકાનેરમાં છે. મોદીએ પાકિસ્તાન સરહદ નજીક દેશનોકથી દેશભરના 103 રેલ્વે સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું અને બિકાનેર-બાંદ્રા ટ્રેનને લીલી ઝંડ?...
અમદાવાદમાં ગુરુકુળ નજીક ઇમારતમાં ભીષણ આગ, 15 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે
અમદાવાદમાં ફરી એકવાર આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. ગુરૂકુળ વિસ્તારમાં ડ્રાઇવ ઇન રોડ પાસે સુભાષ ચોક નજીક આવેલા પૂર્વી ટાવરમાં આગની ઘટના સામે આવી છે. ટાવરના નવમાં માળે ગેસનો બાટલો ફાટવાથી ?...
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભીષણ એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 3-4 જૈશ આતંકવાદીઓને ઘેરી લીધા
જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદને ખતમ કરવા માટે ભારતીય સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળો એક પછી એક ઓપરેશન ચલાવીને આતંકવાદીઓને ખતમ કરી રહ્યા છે. આ જ ક્રમમાં, ગુરુવારે જમ્મુ-કાશ્મીરન?...
PM મોદી રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા, કરણી માતાના મંદિરના દર્શન કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાજસ્થાનના બિકાનેરની મહત્વપૂર્ણ મુલાકાતે છે. અહીં તેઓ ભારતીય વાયુસેનાના તે બહાદુર સૈનિકોને મળશે જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ...
હરિયાણા અને પંજાબ વચ્ચેના પાણી વિવાદ પર કેન્દ્રએ મોટી કાર્યવાહી કરી, હવે CISF ભાખરા ડેમને સુરક્ષા પૂરી પાડશે
ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB) ના પાણી અંગે હરિયાણા-પંજાબ વિવાદ અંગે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. પંજાબના નાંગલમાં ભાખરા ડેમ પર પંજાબ સરકારે પંજાબ પોલીસ દળ તૈનાત કર્યા બાદ કેન્દ્...