BCCI એ ભારત-ઓસ્ટ્રેલિયા મેચનું શેડ્યૂલ જાહેર કર્યું, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં મેચ રમાશે
BCCI એ ભારત-ઓસ્ટ્રેલિયા મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે.ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ પુરુષ ટીમ નહી પરંતુ મહિલા ટીમ અને એ ટીમનો હશે. ઓસ્ટ્રેલિયાની 2 ટીમો સિવાય સાઉથ આફ્રિકાની એ ટીમ પણ ભારત પ્રવાસ આવશે. ...
EPFO 3.0 આવી રહ્યું છે,બદલાશે PF સંબંધિત આ 5 નિયમો
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ખૂબ જ ટૂંક સમયમાં તેનું નવું પ્લેટફોર્મ EPFO 3.0 લોન્ચ કરવા જઈ રહ્યું છે. EPFO 3.0 પાસે એક મજબૂત IT પ્લેટફોર્મ હશે, જેનો ઉદ્દેશ્ય સભ્યોને બેંક જેવી સેવાઓ સુલભ બનાવવા?...
PM મોદીનું સિક્કિમને વર્ચ્યુઅલ સંબોધન, પ્રકૃતિ સાથે પ્રગતિનું મોડેલ ગણાવ્યું
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ આજે સિક્કિમ ના રાજ્યના 50 વર્ષ પૂર્ણ થવા પર તેના લોકોને સંબોધન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા સિક્કિમ (Sikkim)ની મુલાકાત લેવાના હતા પરંતુ ખરાબ હવામાનન...
રામેશ્વર તીર્થમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથામાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ
સેતુબંધ રામેશ્વર તીર્થમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને યોજાયેલી રામકથામાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત થઈ રહેલ છે. મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા થયેલ આયોજનમાં પ્રસંગ ઉજવણી સા...
શું હોય છે સ્ટીલ્થ ફાઇટર જેટ ? આ મામલે હોય છે બધાના બૉસ
ભારત સ્ટીલ્થ ફાઇટર જેટની દુનિયામાં પ્રવેશી ગયું છે. હવે આપણે આવા ફાઇટર પ્લેન માટે કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. સંરક્ષણ મંત્રાલયે પાંચમી પેઢીના ડીપ-પેનિટ્રેશન એડવાન્સ્ડ મીડિયમ કોમ્બે?...
POKને લઈ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું મોટું નિવેદન, પાકિસ્તાનની ઉંઘ થશે હરામ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ફરી એકવાર પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે આતંકવાદમાં સામેલ લોકોએ ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મો...
ટ્રમ્પ-મસ્કની જોડી તૂટી, ઈલોને જાહેરમાં બિગ એન્ડ બ્યુટીફૂલ બિલનો વિરોધ કર્યો, સલાહકાર પદ છોડ્યું
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને અબજપતિ મસ્ક વચ્ચેની મિત્રતામાં તિરાડ પડી હોવાનું માનવામાં આવે છે. મસ્કે ટ્રમ્પના બિગ એન્ડ બ્યુટીફૂલ બિલનો જોરશોરથી વિરોધ કર્યો છે. મસ્કે જણાવ્યું હતું કે તેના લી?...
UPSC aspirants ધ્યાન આપો! રજીસ્ટ્રેશન અને અરજી કરવા માટે નવું પોર્ટલ લોન્ચ…
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા યોજવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં દર વર્ષે લાખો ઉમેદવારો રજીસ્ટ્રેશન કરતા હોય છે. હવે UPSCની પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કરવું વધુ સરળ બન્યું છે. યુનિય?...
નાલંદામાં રામકથા ‘માનસ નવજીવન’ અને રામકથા ‘માનસ અપરાધ’ વ્યાસપીઠને અર્પણ
બિહારમાં નાલંદામાં ચાલતી રામકથા દરમિયાન મોરારિબાપુનાં હસ્તે રામકથા 'માનસ નવજીવન' અને રામકથા 'માનસ અપરાધ' વ્યાસપીઠને અર્પણ થઈ છે. નીતિન વડગામા સંપાદિત પ્રકાશનનો ઉપક્રમ યોજાઈ ગયો. મોરારિબા?...
અમદાવાદમાં બિરાજમાન મા ભદ્રકાળી, રાજા કર્ણદેવે 13મી સદીમાં કર્યું હતું મંદિરનું નિર્માણ
અમદાવાદ શહેરના નગરદેવી તરીકે પ્રચલિત ભદ્રકાળી માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓની મંદિર અને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. આજે દેવદર્શનમાં ભદ્રકાળી માતાજીના દર્શન કરીશુ અને જાણીશુ વાઘ?...