click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભગવાન રામના સ્વાગત માટે દુલ્હનની જેમ સજાવાઈ અયોધ્યા, 21 લાખ દિવડાથી ઝળહળી ઉઠશે રામનગરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભગવાન રામના સ્વાગત માટે દુલ્હનની જેમ સજાવાઈ અયોધ્યા, 21 લાખ દિવડાથી ઝળહળી ઉઠશે રામનગરી
Gujarat

ભગવાન રામના સ્વાગત માટે દુલ્હનની જેમ સજાવાઈ અયોધ્યા, 21 લાખ દિવડાથી ઝળહળી ઉઠશે રામનગરી

ભારતના પવિત્ર શહેરો પૈકીના એક તરીકે અયોધ્યા, ખાસ કરીને રામાયણ સાથે જોડાયેલું હોવાથી પ્રસિદ્ધ છે અત્યંત ભવ્યતા સાથે દિવાળીની ઉજવણી માટે જાણીતા અયોધ્યામાં દિવાળીનો એક આનંદદાયક અનુભવ રહે છે.

Last updated: 2023/11/08 at 2:49 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અયોધ્યામાં દિવાળી નિમિતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં રામાયણના પ્રસંગો પર આધારિક ટેબ્લો તૈયાર કરવામાં આવશે અને ઉજવણી કરવામાં થશે. આ ઉજવણીમાં સીએમ યોગી, ગુરુ વશિષ્ઠની ભૂમિકામાં આ સમગ્ર ઉજવણીની આગેવાની કરશે.

Contents
21 લાખ દિવાથી અવધપુરી ઝગમગી ઊઠશેદુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે રામનગરીરામાયણના પ્રસંગો આધારિક તૈયાર કરાશે ટેબ્લોસીએમ યોગી કરશે કાર્યક્રમની આગેવાનીદીપોત્સવ સનાતન પરંપરાનો અભિન્ન અંગ4 દેશ અને 24 પ્રદેશોની રામલીલાનું મંચન

21 લાખ દિવાથી અવધપુરી ઝગમગી ઊઠશે

અયોધ્યામાં દિવાળી આ વખતે અનેક રીતે ખાસ હશે. આમ તો 2017થી અહીં દર વર્ષે દિવાળીએ અનેક રેકોર્ડ સર્જાય છે પણ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલાં યોજાનાર આ વખતના દિપોત્સવને લઈને યોગી સરકારે ખાસ તૈયારીઓ કરી છે. આ વખતે 21 લાખ દિવાથી અવધપુરી ઝગમગી ઊઠશે. તેની સાથે ફરી એક વિશ્વરેકોર્ડ સર્જાશે.

દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે રામનગરી

અયોધ્યામાં ભગવાન રામના આગમનના પર્વ તરીકે જાણીતો દિવાળીના તહેવારની તૈયારી હવે લગભગ પૂરી થવા આવી છે. ભગવાનના રામના સ્વાગત માટે અયોધ્યાનગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે. જેમાં દિવાળી પર થતા દીપોત્સવની સાથે સાથે અયોધ્યામાં અન્ય ઘણા ધાર્મિક અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

#राम का करें अभिनन्दन। #दीपोत्सव से करें वंदन॥#अयोध्या की प्राचीन परंपरा के महोत्सव पर भगवान #श्रीराम के प्रति अपनी भक्ति का महापर्व दीपोत्सव मनाएं। आइए, इस दीपोत्सव अयोध्या की भव्य अलौकिकता का दर्शन करें।#DeepotsavAyodhya2023 #Deepotsav #UPTourism #Deepotsav2023@MukeshMeshram pic.twitter.com/W8VE1eXTGs

— UP Tourism (@uptourismgov) November 7, 2023

રામાયણના પ્રસંગો આધારિક તૈયાર કરાશે ટેબ્લો

કાર્યક્રમોમાં રામાયણના પ્રસંગો આધારિત ટેબ્લો અયોધ્યાના પ્રવેશદ્વારથી નીકળીને રામકથા પાર્ક સુધીની યાત્રા કરશે. તેમજ આ ટેબ્લો આગળ પાછળ સંગીત અને નૃત્ય કરતી ટોળકીઓ પણ જોવા મળશે.

સીએમ યોગી કરશે કાર્યક્રમની આગેવાની

જ્યારે આ ટેબ્લો રામકથા પાર્કમાં પહોંચશે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને ગુરુ વિશિષ્ઠની ભૂમિકામાં આગેવાની કરતા જોવા મળશે. જ્યારે આ ટેબ્લો રામ કથા પાર્ક પહોંચશે, તે જ સમયે ત્રેતાયુગની તર્જ પર ભગવાન શ્રી રામ પુષ્પક વિમાન રૂપી હેલિકોપ્ટરમાં પધારશે. ત્યારે સીએમ યોગી ગુરુ વશિષ્ઠની ભૂમિકામાં જોવા મળશે અને રાજ્યાભિષેક કાર્યક્રમ થશે. આ માટે રામકથા પાર્કને રામ દરબારની થીમ પર શણગારવામાં આવી રહી છે.

દીપોત્સવ સનાતન પરંપરાનો અભિન્ન અંગ

દીપોત્સવ આપણી સનાતન પરંપરાનો અભિન્ન હિસ્સો છે. તે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રીરામ, મા સીતા અને લક્ષ્મણજીના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફરવાની પાવન સ્મૃતિ સ્વરૂપ છે. અયોધ્યાન દીપોત્સવમાં ભગવાન શ્રીરામની અયોધ્યા વાપસી, ભરત મિલાપ, શ્રીરામ રાજ્યાભિષેક વગેરે પ્રસંગોનું પ્રતીકાત્મક ચિત્રણ પણ કરાશે. સરયુ નદીની આરતી પણ ઉતારાશે.

4 દેશ અને 24 પ્રદેશોની રામલીલાનું મંચન

સીએમએ કહ્યું કે 4 દેશ અને 24 પ્રદેશોની રામલીલાનું મંચન પણ કરાશે. આ આયોજન પર આખી દુનિયાની નજર રહેશે. એટલા માટે તેની ભવ્યતામાં કોઈ કમી ન રહે. અયોધ્યા જિલ્લામાં ઠેર ઠેર સમારોહનું સીધું પ્રસારણ કરાશે. આ સાથે 23 થી 26 નવેમ્બર સુધી કાશીમાં ગંગા મહોત્સવ અને 27મીએ કાર્તિક પૂર્ણિમાના અવસરે દેવ દિવાળીનું ભવ્ય આયોજન કરાશે.

You Might Also Like

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત, બંને દેશોએ 115 ટકા ટેરિફ ઘટાડ્યો

S-400 અને આયર્ન ડોમ નહીં આ છે વિશ્વની સૌથી બેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ, આ બે દેશ કરે છે તેનો ઉપયોગ

કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો

આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ વિરાટ કોહલીને કરી સલામ

TAGGED: Ayodhya, Ayodhya Ram Temple, oneindianewscom, oneindianewsgujarat, uttar pradesh

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 8, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખાલિસ્તાની આતંકી પન્નુને ભારતમાં આતંક ફેલાવવા ISIએ 60,000 ડૉલર આપ્યાનો દાવો, પંજાબમાં એલર્ટ
Next Article એશિયન પેરાગેમ્સમાં મેડલ જીતનારા ગુજરાતી અંધ અને દિવ્યાંગ ખેલાડીઓનું કરાયુ સન્માન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત, બંને દેશોએ 115 ટકા ટેરિફ ઘટાડ્યો
Gujarat મે 12, 2025
S-400 અને આયર્ન ડોમ નહીં આ છે વિશ્વની સૌથી બેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ, આ બે દેશ કરે છે તેનો ઉપયોગ
Gujarat મે 12, 2025
કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો
Gujarat મે 12, 2025
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
Gujarat મે 12, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?